हिन्द न्यूज़, दिल्ली केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज श्री विजयपुरम में स्वातंत्र्यवीर सावरकर जी द्वारा रचित कविता ‘सागरा प्राण तळमळला’ के 115 वर्ष पूर्ण होने पर आयोजित सांस्कृतिक कार्यक्रम को संबोधित किया। इस अवसर पर राष्ट्रीय स्यवंसेवक संघ के सरसंघचालक मोहन भागवत और अंडमान और निकोबार द्वीप समूह के उपराज्यपाल एडमिरल (सेवानिवृत्त) डी के जोशी सहित अनेक गणमान्य व्यक्ति उपस्थित थे। इस अवसर पर केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने कहा कि अंडमान और निकोबार द्वीप समूह आज सभी भारतवासियों के लिए…
Read MoreMonth: December 2025
भारत के राष्ट्रपति ने राष्ट्रीय ऊर्जा संरक्षण दिवस के अवसर पर राष्ट्रीय ऊर्जा संरक्षण पुरस्कार प्रदान किए
हिन्द न्यूज़, दिल्ली भारत की राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज (14 दिसंबर, 2025) राष्ट्रीय ऊर्जा संरक्षण दिवस के अवसर पर नई दिल्ली में राष्ट्रीय ऊर्जा संरक्षण पुरस्कार 2025 और ऊर्जा संरक्षण पर राष्ट्रीय चित्रकला प्रतियोगिता के पुरस्कार प्रदान किए। राष्ट्रपति ने सभा को संबोधित करते हुए कहा कि ऊर्जा संरक्षण सबसे पर्यावरण अनुकूल और ऊर्जा का सबसे विश्वसनीय स्रोत है। ऊर्जा संरक्षण केवल एक विकल्प नहीं, बल्कि आज की सबसे महत्वपूर्ण आवश्यकता है। उन्होंने इस बात पर बल दिया कि ऊर्जा बचाना केवल कम उपयोग करना नहीं…
Read Moreજામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત પોલીસે 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીઓને પકડયા. જેઓ 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. પકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા આરોપીઓનો સમાવેશ થાય છે. માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને 41 આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય
Read Moreગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતેના ઓરલ મેડીસીન અને રેડીયોલોજી વિભાગ દ્વારા “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી ઈ.સ. ૧૮૯૫માં ૮ નવેમ્બરના રોજ વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એક્સ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, જેના ભાગરૂપે વિભાગમાં આવેલ દર્દીઓ તથા સગા-સબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, “ઓરલસ્કેન” નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની…
Read Moreશક્તિપીઠ અંબાજી ખાતે ૩૪મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો ભવ્ય શુભારંભ કરાયો
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા અંબાજીમાં રાજ્યભરના ૭૦૦થી વધુ ઋષિકુમારો શાસ્ત્રીય સ્પર્ધામાં જોડાયા ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ અને વેદ સહિત ૩૮થી વધુ શાસ્ત્રીય વિષયોમાં ભાગ લેશે
Read Moreसीआईसीटी का स्टॉल बना तमिल भाषा-संस्कृति का सेतु, ‘तमिल करकलाम’ से सरल हो रहा भाषा अध्ययन
हिन्द न्यूज़, दिल्ली काशी तमिल संगमम् 4.0 के अंतर्गत केंद्रीय शास्त्रीय भाषा संस्थान (सीआईसीटी) का स्टॉल तमिल भाषा, साहित्य और संस्कृति को समझने का एक महत्वपूर्ण केंद्र बनकर उभरा है। इस स्टॉल का उद्देश्य “तमिल करकलाम” (तमिल सीखें) पहल के माध्यम से तमिल शास्त्रीय भाषा को सरल, सुलभ और बहुभाषी स्वरूप में प्रस्तुत करना है। सीआईसीटी द्वारा तमिल शास्त्रीय ग्रंथों का हिन्दी अनुवाद कर समस्त पुस्तकें स्टॉल पर उपलब्ध कराई गई हैं। इसके साथ ही यहाँ हिन्दी, तमिल, अंग्रेज़ी, थाई सहित कई अन्य भाषाओं में भी पुस्तकें…
Read Moreराजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा के कुशल एवं दूरदर्शी नेतृत्व में प्रदेश की भाजपा सरकार के सफल दो वर्ष पूर्ण
हिन्द न्यूज़, राजस्थान मुख्यमंत्री भजनलाल शर्मा के कुशल एवं दूरदर्शी नेतृत्व में प्रदेश की भाजपा सरकार के सफल दो वर्ष पूर्ण होने के उपलक्ष्य में सरकार की जनकल्याणकारी उपलब्धियों को जन-जन तक पहुँचाने हेतु प्रदेश सरकार में सहकारिता मंत्री गौतम दक ने बड़ी सादड़ी विधानसभा क्षेत्र में रथयात्रा का शुभारंभ किया। इस रथयात्रा के माध्यम से विकास कार्यों, सुशासन, पारदर्शिता, जनहितकारी योजनाओं एवं प्रदेश की प्रगति से जुड़े महत्वपूर्ण कार्यों की जानकारी आम नागरिकों तक पहुँचाई जा रही है। इस दौरान विधानसभा प्रभारी बद्रीलाल जाट, विधानसभा संयोजक नरेंद्र सिंह…
Read Moreકોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટના
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી. મંત્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા. પશુપાલન મંત્રીના આદેશથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. હાલ ગૌશાળાની બાકીની ગાયોને 16 નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો રાઉન્ડ ધ ક્લોક સારવાર આપી રહી છે, ગાયોને અપાયેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ FSLને…
Read Moreગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનાર
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનારના અંતિમ દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવાના સંદર્ભે કૃષિ વૈજ્ઞાનિકો નિષ્ણાતોએ પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું, ખાસ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ – મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર વ્યાપક અસર થઈ છે, ત્યારે સામા પક્ષે ક્લાઇમેટ ચેન્જથી નાળિયેરીના પાકને ફાયદો થયો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં 21 વર્ષ પહેલાં બાયો ટેકનોલોજીના વ્યાપ વધારવા એક મજબૂત શરૂઆત થઈ હતી જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
Read Moreविशिष्ट दत्तक ग्रहण संस्थान हाजीपुर के विशेष निरीक्षण में जिला जिलापदाधिकारी श्रीमती वर्षा सिंह ने दिया आवश्यक दिशा निर्देश
हिन्द न्यूज़, बिहार वैशाली जिलापदाधिकारी श्रीमती वर्षा सिंह के द्वारा विशिष्ट दत्तक ग्रहण संस्थान, हाजीपुर का विशेष निरीक्षण किया गया। इस निरीक्षण के दौरान संस्थान में बच्चों के रखरखाव एवं दी जा रही सुविधाओं के संबंध में उपस्थित पदाधिकारी को आवश्यक महत्वपूर्ण निर्देश दिया। उन्होंने आगे कहा कि बदलते हुए मौसम को देखते हुए बच्चों को ठंड से बचा कर रखने का दिशा निर्देश दिया। उल्लेखनीय है कि किशोर न्याय (बालकों की देख रेख एवं संरक्षण) अधिनियम 2021 की धारा 54 तथा बिहार किशोर न्याय (बालकों की देख…
Read More