આગામી તારીખ ૨૧ નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આગામી તારીખ ૨૧ નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૯ પછી આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ જામનગર ખાતે યોજાવા જઈ રહી છે. આ મોકડ્રિલ રિલાયન્સ રિફાઈનારીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિને અનુલક્ષીને યોજવામાં આવશે. આ મોકડ્રિલના આયોજન માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, દિલ્હીથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર, સેનાના અધિકારીઓ તથા…

Read More

हनुमानगढ़ में ‘आत्मनिर्भर भारत संकल्प अभियान’ के अंतर्गत युवा सम्मेलन का आयोजन

हिन्द न्यूज़, राजस्थान      आज भाजपा जिला कार्यालय हनुमानगढ़ में ‘आत्मनिर्भर भारत संकल्प अभियान’ के अंतर्गत युवा सम्मेलन का आयोजन किया गया। जिसमें मुख्य वक्ता के रूप में सादुलशहर विधायक श्री सरदार गुरवीर सिंह बराड़ की गरिमामयी उपस्थिति रही।   कार्यक्रम में जिला अध्यक्ष प्रमोद डेलू, भाजपा प्रत्याशी अमित सहू, पूर्व जिला अध्यक्ष बलवीर बिश्नोई, जिला महामंत्री प्रदीप ऐरी, युवा मोर्चा जिला अध्यक्ष सुशील जोशी, आत्मनिर्भर भारत संकल्प अभियान के जिला संयोजक भारत भूषण, युवा सम्मेलन के जिला संयोजक प्रशांत सिहाग, सहित युवा साथी उपस्थित रहे।

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માર્ગોની સ્થિતિ અંગે સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સૂચના આપી હતી. તે અંગે થયેલી કામગીરીની સમીક્ષા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી      તમામ પ્રભારી મંત્રીઓ દ્વારા તેમના પ્રભારી વિસ્તારમાં સ્થળ ચકાસણી અને સમીક્ષા બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તેનો વિગતવાર અહેવાલ તા. 30 નવેમ્બર સુધીમાં રજૂ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જે અનુસંધાને માર્ગોની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે.

Read More

તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સીધી ખેડૂત બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી

હિન્દ ન્યુઝ, તમિલનાડુ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાયનું DBTના માધ્યમથી વિતરણ કર્યું હતું, જે અંતર્ગત ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને સન્માન સાથે આર્થિક આધાર આપતા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ ખેડૂતો સાથે ગાંધીનગર ખાતેથી નિહાળ્યું હતું.    …

Read More

ખેડા જિલ્લાને જળ શક્તિ અભિયાન અંતર્ગત 6211 કામો ઝડપી પૂર્ણ કરવા બદલ આ પુરસ્કાર અપાયો

હિન્દ ન્યુઝ, દિલ્લી  છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર      જળસંચય જન ભાગીદારી અંતર્ગત વેસ્ટર્ન ઝોન કેટેગરીમાં જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતાં જિલ્લાઓમાં સુરત, રાજકોટ, નવસારી, ખેડાનો સમાવેશ.      ખેડા જિલ્લાને જળ શક્તિ અભિયાન અંતર્ગત 6211 કામો ઝડપી પૂર્ણ કરવા બદલ આ પુરસ્કાર અપાયો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખેડા જિલ્લા કલેક્ટરએ આ સન્માન સ્વીકાર્યું.

Read More

तमिलनाडु के कोयंबटूर में आयोजित ‘दक्षिण भारत प्राकृतिक कृषि शिखर सम्मेलन-2025’

हिन्द न्यूज़, तमिलनाडु      प्रधानमंत्री नरेन्द्र मोदी के यशस्वी नेतृत्व में डबल इंजन की सरकार अन्नदाता किसानों के सम्मान एवं कल्याण हेतु निरंतर समर्पित भाव से कार्यरत है।     आज इसी शृंखला में प्रधानमंत्री ने तमिलनाडु के कोयंबटूर में आयोजित ‘दक्षिण भारत प्राकृतिक कृषि शिखर सम्मेलन-2025’ में देश भर के 9 करोड़ से अधिक किसान बंधुओं को ₹18,000 करोड़ से अधिक राशि की किसान सम्मान निधि की 21वीं किस्त हस्तांतरित कर सशक्त कृषि और आत्मनिर्भर किसान के संकल्प को और दृढ़ किया है।     उत्तर प्रदेश के…

Read More

સુખસર પશુ દવાખાના ખાતે મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા સંચાલિત પશુ દવાખાના સુખસર ખાતે મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે ઉપસ્થિત તજજ્ઞ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો અને મંજૂરી પત્રો લાભાર્થીઓને મહાનુભવના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ પશુપાલકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા તેમણે કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ ચાલી રહી છે આપ તમામ પશુપાલકો આ સરકારની યોજનાઓનો લાભ લઇ…

Read More

કે.વી.કે. વઘઈ ખાતે પીએમ પ્રણામ પર કિશાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ડાંગ      નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે., વઘઈ ખાતે પીએમ પ્રણામ યોજના અંતર્ગત એન.કે.એસ.કે., ચિખલી અને જી.એન.એફ.સી.લી. દ્વારા “કુદરતી ખેતી દ્વારા માટીનું સંવર્ધન” (Soil enrichment through Natural Farming) અંગે કિશાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જે. બી. ડોબરીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) એ પ્રાકૃતિક ખેત પેદાશોની બજાર વ્યવસ્થા તથા કે.વી.કે ના કાર્યો, ડૉ. પ્રતીક જાવીયા, વૈજ્ઞાનિક (પાક…

Read More

ડાંગ જિલ્લાના ચિકાર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ ની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ       ડાંગ જિલ્લાના ચિકાર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં, ખેડુત માસ્ટર ટ્રેનર તેમજ કૃષિ સખી ટ્રેનર દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જીવા મૃત, ઘન જીવામૃત, બીજા મૃત જેવી જૈવિક દવાઓની બનાવટ અને તેનો ઉપયોગ, પાક માટે અનુકૂળ પદ્ધતિઓ, સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કુદરતી કીટક નિયંત્રણના ઉપાયો, તેમજ પ્રાકૃતિક રીતે પાકની ઉપજ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.      કૃષિ તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના વધતાં ખર્ચ…

Read More

સાબરકાંઠામાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       સાબરકાંઠામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્ય અર્પણ કરી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.    પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં આયોજીત આ એકતા પદયાત્રા તલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર લવારીથી થઇને કાલીપુરા થઇને પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

Read More