हिन्द न्यूज़, दिल्ली प्रशासनिक सुधार एवं लोक शिकायत विभाग को नोडल विभाग बनाकर सरकार द्वारा शुरू किया गया विशेष अभियान 5.0, स्वच्छता अभियानों के संस्थागतकरण और लंबित मामलों में कमी लाने के अपने घोषित उद्देश्यों को परिपूर्ण दृष्टिकोण के साथ प्राप्त करेगा। विशेष अभियान 5.0 का प्रारंभिक चरण (15-30 सितंबर , 2025 ) 30 सितंबर, 2025 को पूरा हो गया और कार्यान्वयन चरण 2 अक्टूबर, 2025 से शुरू हुआ। डीएआरपीजी सचिव वी. श्रीनिवास ने 24 अक्टूबर, 2025 को आयोजित स्वच्छता और लंबित मामलों के निपटान के लिए विशेष…
Read MoreMonth: October 2025
एनएचएआई की ओर से राष्ट्रीय राजमार्ग उपयोगकर्ताओं के लिए टोल प्लाजा पर मासिक और वार्षिक पास को लेकर विवरण दर्शाया जाएगा
हिन्द न्यूज़, दिल्ली भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (एनएचएआई) ने शुल्क प्लाजा पर ‘स्थानीय मासिक पास’ और ‘वार्षिक पास’ की उपलब्धता के संबंध में पारदर्शिता बढ़ाने और उपयोगकर्ताओं में जागरूकता पैदा करने के लिए, अपने क्षेत्रीय कार्यालयों को निर्देश जारी किए हैं कि वे एनएचएआई के अधिकार क्षेत्र में आने वाले राष्ट्रीय राजमार्गों पर स्थित सभी शुल्क प्लाजा पर इन पासों के बारे में विस्तृत विवरण को प्रमुखता से प्रदर्शित करें। इस पहल का उद्देश्य यह सुनिश्चित करना है कि उपयोगकर्ताओं को स्थानीय मासिक पास और वार्षिक पास सुविधा…
Read Moreઆધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવક : કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા..
હિન્દ ન્યુઝ, નર્મદા કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુ પરસનજીત કૌર, નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીશ્રીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી…
Read Moreરાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫- સરદાર સાહેબની ૧૫૦ મી જન્મ જયંતિ..
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તારીખ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી યોજાનાર છે. જેના મીડિયા કવરેજની પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂરદર્શન દિલ્હીના ડાયરેક્ટર જનરલ(ન્યૂઝ) ડૉ. પ્રિયા કુમારે તેમની ટીમ સાથે એકતા પરેડ ગ્રાઉન્ડ, SoU પરિસરમાં થતી પદ પૂજા અને આરંભ કાર્યક્રમ સ્થળ તેમજ ડેમ વ્યુ પોઈન્ટ ખાતે થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી. આ વિશાળ રાષ્ટ્રીય-રાજ્યસ્તરીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ એકતાનગર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત આજ રોજ દૂરદર્શન કેન્દ્ર…
Read Moreપ્રકાશમાં ઝળહળતું એકતા નગર…
હિન્દ ન્યુઝ, બરોડા ⭐સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અવિશ્વસનીય અનુભવ… સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને દીપાવલી નિમિત્તે ઉજવો પ્રકાશનો તહેવાર – “એકતા પ્રકાશ પર્વ”✨ 📅 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર 🕕 સાંજે 06:30 થી 11.00 📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર
Read Moreलौह पुरुष सरदार वल्लभभाई पटेल की जयंती पर प्रति वर्ष 31 अक्टूबर को मनाया जाता है राष्ट्रीय एकता दिवस
हिन्द न्यूज़, दिल्ली भारत के लौह पुरुष, सरदार वल्लभभाई पटेल की जयंती के उपलक्ष्य में राष्ट्रीय एकता दिवस प्रति वर्ष 31 अक्टूबर को मनाया जाता है। राष्ट्रीय एकता दिवस भारत की एकता, अखंडता और राष्ट्रीय एकजुटता का प्रतीक है। सरदार पटेल की 150वीं जयंती के उपलक्ष्य में आयोजित होने वाला इस वर्ष का राष्ट्रीय एकता दिवस विशेष है। इस वर्ष का समारोह कई मायनों में अद्वितीय होगा, जो इसे यादगार बना देगा। राष्ट्रीय एकता दिवस समारोह देशवासियों को स्मरण कराता है कि सरदार पटेल ने स्वतंत्र भारत के…
Read Moreराष्ट्रपति ने सेंट टेरेसा कॉलेज के शताब्दी समारोह में भाग लिया
हिन्द न्यूज़, दिल्ली राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज (24 अक्टूबर, 2025) केरल के एर्नाकुलम में सेंट टेरेसा कॉलेज के शताब्दी समारोह में भाग लिया। इस अवसर पर अपने संबोधन में राष्ट्रपति ने कहा कि सेंट टेरेसा कॉलेज आध्यात्मिक मूल्यों के प्रति दृढ़ प्रतिबद्धता के साथ भारत में महिला शिक्षा को बढ़ावा दे रहा है। यह सामाजिक परिवर्तन और राष्ट्र निर्माण में एक महान योगदान है। श्रीमती मुर्मु ने कहा कि हमें उन प्रतिष्ठित व्यक्तियों की दूरदर्शिता और विरासत का गहराई से सम्मान करना चाहिए जिन्होंने इस संस्थान…
Read More1 से 15 नवंबर 2025 तक एकता नगर में भारतपर्व 2025 का आयोजन
हिन्द न्यूज़, दिल्ली 1 से 15 नवंबर 2025 तक एकता नगर में भारतपर्व 2025 का आयोजन किया जाएगा, जिसमें भारत की समृद्ध सांस्कृतिक विरासत और विभिन्न खाद्य उत्सवों का जश्न मनाया जाएगा। यह भव्य आयोजन 15 नवंबर को भगवान बिरसा मुंडा जयंती के उत्सव के साथ संपन्न होगा, जो हमारे आदिवासी समुदायों की एकता और सांस्कृतिक गौरव की भावना को दर्शाता है। -दलजीत सिंह चौधरी, बीएसएफ महानिदेशक
Read Moreસુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થશે
હિન્દ ન્યુઝ, સુરત ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય તથા સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આદિવાસી યુવાનો અને યુવતીઓમાં વ્યવસાય અને ઉદ્યોગનો વ્યાપ વધારવાના નવીન અભિગમ સાથે, સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થનાર છે, તે પહેલા તૈયારીનાં ભાગરૂપે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને આયોજક મંડળ સાથે સ્થળ નિરીક્ષણ કરીને ચર્ચા કરી અને સુચારુ આયોજન માટે જરૂરી સૂચનો કર્યા.
Read Moreहिन्द न्यूज़, बिहार आज पूरे बिहार में एक ही नारा गूंज रहा है – नई रफ्तार से चलेगा बिहार, फिर आएगी NDA सरकार! प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज बिहार के बेगूसराय में विशाल चुनावी जनसभा को संबोधित किया। सामाजिक न्याय के दिखाए कर्पूरी बाबू के रास्ते को भाजपा-NDA ने सुशासन का आधार बनाया है। प्रधानमंत्री नरेन्द्र मोदी ने समस्तीपुर, बिहार में विशाल चुनावी जनसभा को संबोधित किया।
Read More