હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ, સુખાજી ઠાકોર, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી અને ભગાભાઈ બારડે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી. સભ્યઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી. આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને…
Read MoreDay: July 11, 2025
વડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ
હિન્દ ન્યુઝ, વડોદરા ૦ પાદરાના મૂજપૂર ખાતે પૂલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી ચાલી હતી. છેલ્લા 36 કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડે પગે રહી આ કામગીરી કરી રહ્યું છે. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. 0 આજના સઘન ઓપરેશન બાદ સાંજ સુધીમાં છ મૃતદેહો મળી આવતા હતભાગીનો આંખ 18 થયો છે. ઓળખ મળી હોય એવા બે વ્યક્તિ ની શોધ ચાલુ છે. ૦ હિટાચી મશીન, બુલ ડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા. 2000 Torque ના આ ટ્રક વડે ફસાયેલા વાહનોને…
Read Moreસીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ
હિન્દ ન્યુઝ, સીંગવડ સીંગવડ તાલુકામાં આરોગ્ય સમિતિના ચેરમેનની અધ્યક્ષતા હેઠળ ધામણબારી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–છાપરવડ અને સરજુમીના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્ય લક્ષી NCD સ્ક્રીનીંગ કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમાંથી ૪૮ જેટલા લોકોનું NCD સ્કીનિંગ કરવામાં આવ્યું હતું સાથે ૧૫ જેટલા લાભાર્થીઓના PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ૭૦ વર્ષથી પણ વધુ ઉંમરના ૦૫ લાભાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા. સાથે સિકલસેલ, .ટી.બી., મેલેરીયા ડેન્ગ્યુ, પાણી જન્ય…
Read Moreગંભીરા બ્રિજ પર થયેલા અકસ્માતની માહિતી
લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડમાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી
હિન્દ ન્યુઝ, દાહોદ તારીખ 10/07/2025 ના રોજ ગુરુપૂર્ણિમા ના પાવનપર્વ નિમિતે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડમાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી . જીવનમાં ગુરુ નું સ્થાન ખુબજ જરૂરી અને મહત્વનું હોય છે. આપણા જીવનમાં રાહ બતાવવાનું કામ એ ગુરુ જ કરે છે. ગાયત્રી મંત્ર ને જનસુલભ બનાવનાર અને દરેક મનુષ્ય દેવ તુલ્ય બને અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિ નું સર્જન થાય એવા મહાન ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નું આજે મહાત્મ્ય સમજવામાં આવ્યું હતું.…
Read More