હિન્દ ન્યુઝ, સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો પોતાના સમાપન તરફ જઈ રહ્યો છે. ત્યારે મેળાના ચોથા દિવસે ત્રણ લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે 200 થી વધુ જાતના ખાણીપીણીના વ્યંજન પીરસતી ફૂડ માર્કેટ, સરકારના ઇન્ડેક્સ-સી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ, જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયા, નાના બાળકો માટેની 50થી વધુ રાઈડ્સ, અને સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો લોકો માટે અવિરત મનોરંજન નું સાધન બન્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમા મહાત્મા મહોત્સવના…
Read MoreDay: November 15, 2024
મંત્રી ભાનુબહેન બાબરિયાની અધ્યક્ષતામાં ચિત્રાવડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને કેન્દ્ર સરકાર દ્વારા ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાવડ ખાતે મંત્રી ભાનુબહેન બાબરિયાની અધ્યક્ષતામાં કન્યા નિવાસી સાક્ષરતા શાળામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. આદિજાતી વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંવાદ સાધશે. રાજ્યભરના પીએમ-જનમન અંતર્ગત ૧૧ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ચિત્રાવડ ખાતે યોજાનાર…
Read Moreઆણંદ જિલ્લામાં ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, આણંદ ચૂંટણીપંચ દ્વારા તા.૦૧ જાન્યુઆરી – ૨૦૨૫ ના રોજ મતદાન માટે લાયક એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નાગરિકો માટે ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરેલ છે. આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશના દિવસે તા.૧૭ નવેમ્બર રવિવારના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીની કચેરીએ મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા-વધારા તથા કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, આણંદ દ્વારા…
Read More