स्वास्थ्य विभाग, दीव द्वारा मलेरिया और फाइलेरिया उन्मूलन की दिशा में महत्वपूर्ण पहल

हिन्द न्यूज, दीव संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमन और दीव के स्वास्थ्य विभाग (दीव) ने राष्ट्रीय वाहक जनित रोग नियंत्रण कार्यक्रम (NVBDCP) के तहत मलेरिया और फाइलेरिया उन्मूलन की दिशा में ठोस कदम उठाए हैं। इस संदर्भ में, स्वास्थ्य विभाग द्वारा दो दिवसीय समीक्षा दौरे का आयोजन किया गया। दौरे के दौरान राज्य कार्यक्रम अधिकारी ने जिले के सभी स्वास्थ्य केंद्रों का निरीक्षण किया और मलेरिया व फाइलेरिया नियंत्रण से संबंधित गतिविधियों का गहन आकलन किया। दौरे के दूसरे दिन प्रदेश के सभी स्वास्थ्य कर्मियों के लिए…

Read More

કાલાવડ મામલતદાર કચેરીના કર્મચારી દ્વારા વકીલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

હિન્દ ન્યુઝ, કાલાવડ        કાલાવડનાં વકીલ અર્જુનભાઈ દામજીભાઈ ઠેસીયા ગત તા.૨૧-૧૧-૨૦૨૪ નાં રોજ મામલતદાર કચેરી ખાતે અરજની નકલ લેવા જતા કર્મચારી જયદીપ ગઢવી દ્વારા 45 દિવસ પછી પણ વકીલ અર્જુનભાઈ ઠેસીયા ને અરજની નકલ ન આપતા આ અંગે વકીલ એવા અર્જુનભાઈ ઠેસીયાએ મામલતદારને આ અંગે રજૂઆત કરતા જયદીપ ગઢવી ઉશ્કેરાટમાં આવીને વકીલ અર્જુનભાઈ ઠેસીયા ને ગાળો આપી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલો બિચકયો હતો.       કાલાવડ નાં વકીલ અર્જુનભાઈ ઠેસીયાને મામલતદાર કચેરીમાં માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ગતરોજ આ અંગે…

Read More

રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની : મંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, સોમનાથ      સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રમત-ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે ૬૫ લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે.  મંત્રી સંઘવીએ રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી.  તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સમયાંતરે ડી.એલ.એસ.એસ. કે સ્પોર્ટ્સ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરીને ખેલાડીઓ તથા કોચને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે. 

Read More

રાજ્ય સરકારની ત્રિ-દિવસીય 11મી ચિંતન શિબિર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ત્રિ-દિવસીય 11મી ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, કલેકટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની પરંપરામાં ઉત્તરોત્તર નવા સોપાનો સર કરવામાં ‘ટીમ ગુજરાત’ના સહયોગની સરાહના કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જનકલ્યાણ અને લોકસેવા સરકારનો ધ્યેયમંત્ર છે…

Read More

આજોડ ગામના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યા ફળ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી વર્ષની લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે

હિન્દ ન્યુઝ, વલસાડ વડોદરા જિલ્લાના આજોડ ગામ ખાતે રહેતા ૪૩ વર્ષના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યાએ પોતાની લગભગ ૧૫ વિંઘા જમીનમાં આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. તેઓ લીલી શાકભાજી જેવા કે દિવેલિયા, ગલકા, રીંગણ અને ફ્લાવર ની ખેતી કરી રહ્યા છે સાથે જ ફળના પાકો કેળા, દેશી સીતાફળ, ગોલ્ડન સીતાફળ, રામફળ, સ્ટારફ્રૂટ (કમરખ), ચીકુ અને રાયણની ખેતી કરી છે. પ્રગતિશીલ ખેડૂતે હાલ સફરજન ઉગાડવાનો પ્રયત્ન કરીઓ છે. કુલ ૧૫ થી વધારે પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેમાં તેઓ જીવામૃત ટપક પધ્ધતિથી આપે…

Read More

દીપ જ્યોત મહિલા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બની

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના નંદેસરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૫ થી દીપ જ્યોત મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી (DJMCCS), આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને કમાવવા અને આત્મનિર્ભર બનવા માટે સહાય કરી રહ્યા છે. આ ગામની ઘણી સ્ત્રીઓ તેમનું આગળનું શિક્ષણ જ નહીં, તેઓએ કુટુંબ અને અન્ય જવાબદારીઓને કારણે શિક્ષણ છોડી દીધું હતું પરંતુ જ્યોતિ મહિલા કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા મહિલાઓને ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષા પાસ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો.જેના થકી ૭ મહિલાઓ પાસ થઈ હતી હવે તેમને ધોરણ-૧૨ની પરિક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે.મહિલાઓ પ્રવૃતિ કરીને સારી માસિક આવક પણ મેળવી…

Read More

મગફળીમાં પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ઉતારા અને ઉતારા પછી લેવાના પગલા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ  જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને આણંદ કૃષિ યુનિવર્સીટીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો મગફળીના પાકમાં રાખવાની તકેદારી સંદર્ભે માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરી છે. આફ્લાટોક્સીનનો ઉપદ્વવ અટકાવવા માટે મગફળી ઉતારા સમયે અને ઉતાર્યા બાદ લેવાના વિવિધ પગલાંઓની વાત કરવામાં આવે તો 8% ભેજ રહે ત્યાં સુધી મગફળીને સુકવવી. મગફળીને સારી, ચોખ્ખી, પૂરતા હવા-ઉજાસવાળી જગ્યામાં પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવો જેથી મગફળીને નુકસાન કે પાક બગડે નહીં.               મગફળીના ડોડવાને દાતા વડે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. ડોડવા સાથેના આખા છોડને વ્યવસ્થિત તડકે સુકવવા. જ્યાં…

Read More

માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

હિન્દ ન્યુઝ, સુરત     રાસાયણિક દવા અને ખર્ચાળ ખાતરની ખેતીને તિંલાંજલી આપીને ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના ખેડુત મિતુલભાઇ શંકરભાઇ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક રળી રહ્યા છે.              વાંકલા ગામના સરકણીયા…

Read More

સાવરકુંડલા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક મળી

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા         સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ જીતુભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ ખાસ સામાન્ય સભા અંતર્ગત સાવરકુંડલા ના ગામડાઓના વિકાસ માટે જુદા જુદા ઠરાવો કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાં જમા થયેલ તાલુકા કક્ષાની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ માંથી કામોનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 62 કામોનું સર્વાનુંમતે વહીવટી મંજુરી આપવામાં આવેલ હતી. આ સામાન્ય સભા ની બેઠકમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ઉંમટ, કારોબારી ચેરમેન શ્રીમતી હંસાબેન ઘુસાભાઇ વાણીયા, તાલુકા પંચાયતના સદસ્યઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી તથા દરેક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં…

Read More

અટલધારા ખાતે રેશનકાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા        સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલય અટલધારા ખાતે રેશનકાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.       સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ની કામગીરી ચાલી રહી છે ત્યારે સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવામાં તકલીફ ના પડે તેમજ સરળતાથી ઈ કેવાયસી થઈ જાય તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શનથી સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે આગામી બે દિવસ તા 21 અને 22 ના રેશનકાર્ડ ઈ કૅવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ માં આજરોજ ઘણા લોકોએ લાભ લીધો…

Read More