જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શાકભાજી વેચતા વેપારીઓને કાપડની થેલી આપી મતદાન અંગે જાગૃત કર્યા

ચૂનાવ કા પર્વ-દેશ કા ગર્વ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      લોકશાહીના પર્વમાં દરેક મતદાર સહભાગી બની લોકશાહીનો પાયો મજબૂત બનાવે તે માટે લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ સાથેના સંદેશા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મતદાન જાગૃતિના સંદેશા માટે નવતર પ્રયોગ કરી વેરાવળ શાકમાર્કેટ ખાતેના વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર એ આ અંગે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકમુક્ત ભારત માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે. તેમણે શાકભાજીના વેપારીઓને પોતાના શાકભાજીના વેચાણ માટે કાપડની…

Read More