હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૪ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, જ્યુબેલી ,પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૩૨ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૪૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે…
Read MoreDay: November 2, 2022
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પાંજરાપોળો-ગૌશાળાઓ પાસેથી અરજીઓ મેળવવાનું શરૂ
હિન્દ ન્યુઝ, ભુજ આ યોજનાનાં ઠરાવની જોગવાઈઓ અનુસાર મુંબઇ પબ્લિક ટ્રસ્ટ એક્ટ૧૯૫૦, અથવા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ,૨૦૨૧અંતર્ગત તા.૩૧/૦૩/૨૦૨૨ પહેલાં નોંધાયેલી ગૌશાળા – પાંજરાપોળ ખાતે રાખવામાં આવતાં ફક્ત ગાય અને ભેંસ વર્ગનાં પ્રાણીઓ માટે પ્રતિદિન પ્રતિ પશુ રૂl. ૩૦/- મુજબ નિભાવ સહાય મળવાપાત્ર થાય છે. અગાઉ આ યોજના હેઠળ ફક્ત પશુઓનાં પ્રમાણમાં પુરતી જમીન ધરાવતી સંસ્થાઓ જ સહાય મેળવવાપાત્ર હોવાનું ઠરાવાયેલ હતું. પરંતુ સરકારનાં તા. ૨૭/૧૦/૨૦૨૨ વાળા ઠરાવથી આ શરત રદ કરાયેલ છે, જેથી હવે પોતાની માલિકીની જમીન ન ધરાવતી સંસ્થાઓ પણ હવે આ યોજના હેઠળ નિભાવ સહાય મેળવવા અરજી કરી શકે…
Read Moreતા.૦૨ નવેમ્બર,૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકાર દ્રારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ, નગરપાલિકાઓમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ…
Read More