સાબરકાંઠામાં તા. ૨૨ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૯ના વિધાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ લેવામાં આવશે. આ કસોટી આપનાર પરીક્ષાર્થીઓની પ્રવેશિકા( હોલ ટિકિટ) બોર્ડની વેબસાઇટ gseb.org અથવા tst.gsebht.in પરથી શાળા દ્રારા ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કાઢીને ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાના રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં…

Read More

સમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૨૫મી ફેબ્રુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા ૧૦/૦૨/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૧૮/૨/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૧૭/૦૨/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરીને નિયંત્રણોની અવધિ તા ૨૫/૦૨/૨૦૨૨ સુધી સવારના ૦૫.૦૦ કલાક સુધી લંબાવવામાં આવી છે. જેથી કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા સમ્રગ કચ્છ જિલ્લામાં આ મુજબના…

Read More

બોટાદ જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ તા.૨૧/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકાયું

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઈ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહતમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૨-૨૩ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામાં આવનાર છે. જે ધ્યાને લઈને રાજ્યના તમામ ખેડૂતોને ઓનલાઈન…

Read More

જુનાગઢ ભવનાથ ખાતે વિશ્વંભર ભારતી બાપુ નો ભંડારો તેમજ દરરોજ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ મ ભવનાથ ખાતે આવેલા ભારતી આશ્રમે તારીખ 26 ફેબ્રુઆરી ત્રણ દિવસ અલગ-અલગ કાર્યક્રમો તેમજ ભારતી બાપુ નો ભંડારો અને મૂર્તિ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ભારતી આશ્રમ ના સંસ્થાપક બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહંત હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું કે ભવનાથ તળેટી ખાતે આવેલ ભારતી આશ્રમ માં તારીખ 26 ફેબ્રુઆરી થી તારીખ 28 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 તારીખે મહાશિવરાત્રિની ધ્વજારોહણ બાદ ૨૬ ફેબ્રુઆરીના રોજ સવારે 9:00 કલાકે બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુ ની મૂર્તિ પ્રાણ…

Read More

બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતો ઓનલાઇન રજીસ્ટ્રેશન નોંધણી તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધી કરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ રવી સીઝન ૨૦૨૧-૨૨ માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાના ભાવે અનુક્રમે રૂપીયા ૧૨૬૦ પ્રતિ મણ ૧૦૪૬ પ્રતિ મણ અને ૧૦૧૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તારીખ ૨૮/૦૨/૨૦૨૨ સુધી નોંધણી કરી શકાશે. નોંધણી પ્રકીયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફત કરાવી શકશે. જે માટે ખેડુતે ૭/૧૨ ૮ અ, આધારકાર્ડ, વાવેતરનો દાખલો અને બેન્ક ખાતાની પાસ બુકની નકલ સાથે…

Read More

બોટાદ જિલ્લામાં બાળ સુરક્ષા કાયદાકીય તેમજ બાળ અને દિવ્યાંગ કલ્યાણ કાયદાઓ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ.ડવના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહના અધ્યક્ષસ્થાને તાજેતરમાં બાળ કાયદાઓ વિષયક તાલીમ કાર્યક્રમ જિલ્લા પંચાયત કોંન્ફરન્સ હોલ બોટાદ ખાતે સ્પેશ્યલ ટીચરો સાથે યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વી એસ શાહ દ્વારા નિરામયા આરોગ્ય વીમા યોજના, ગાર્ડિયનશીપ તેમજ સ્પેશ્યલ ટીચરો દ્વારા ગત તાલીમ બાદ થયેલ સફળ કામગીરી વિશે જણાવવામાં આવેલ. આ તાલીમમાં જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી દ્વારા દિવ્યાંગો રોજગાર મેળવે અને તેઓ પગભર બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ…

Read More

ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા તેરમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, પાલનપુર પાલનપુર ના કુંભાસણ ગામે ધાન્ધાર જૂથ નાયી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ નું આયોજન નીલકમલ ફાર્મ હાઉસ પર કુંભાસણ ગઢ રોડ પર કરાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પ્રમુખ મહિલા મોરચો અંબાજી મંજુલાબેન ભાટી, પૂર્વ પ્રમુખ ધાન્ધાર, જૂથ નાયી સમાજ પ્રદીપભાઈ વૈદ્ય, મામલતદાર ગરબાડા (દાહોદ) અનિલ ભાઈ જાદવ. ટી. ડી. ઓ. સરસ્વતી તાલુકો ચંપકભાઈ લિંબાચિયા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ માં કુલ-૨૬ નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને આવનાર સમાજ ના ભાઈઓ બહેનો ના નવદંપતી એ આર્શીવાદ લીધા હતા. સમાજ માં…

Read More

‘ઝીલ વેલનેસ’ તમારા સ્વાસ્થ્ય અને આહાર માટે હમેશા તૈયાર છે

હિન્દ ન્યુઝ, ભાવનગર જેમ જેમ ઠંડી વધે છે, એમ શરીર ને સહન કરવાની તક ભી વધે છે (જેને રોગપ્રતિકારક શક્તિ કેહવાઈ છે). આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારવુ આપણા હાથ માં છે – વધારે માં વધારે લીલો, પીળો અને લાલ રંગના ફળો અને શાકભાજીનો આહાર મા લય શકાય , વિટામિન સી સમૃદ્ધ ખોરાકમાં કરો, આદુ અને હળદર નાખેલુ ગરમ પાણી ભી ઘણું અક્સીર છે. ડાયટ મા થોડી ચીઝો એવી હોય છે જે ઠંડી ની સીઝન મા ખવાય અને જેના થી શરીર મા ગરમાવો આવે. એહવી 3 ચીઝો આજ ચર્ચા કરશુ –…

Read More

મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સારી પાણીની આવક થતા સંપૂર્ણ ભરાયો હતો પરંતુ નવ જિલ્લાને પાણી પહોચાડતા આ ડેમમાંથી આવનાર સમયમાં કેટલું પાણી પહોંચાડી શકાશે

હિન્દ ન્યુઝ, મહિસાગર સમગ્ર ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ થયો છે ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સારી પાણીની આવક થતા સંપૂર્ણ ભરાયો હતો પરંતુ નવ જિલ્લાને પાણી પહોચાડતા આ ડેમમાંથી આવનાર સમયમાં કેટલું પાણી પહોંચાડી શકાશે, કેટલો જથ્થો હયાત છે એ તમામ જાણવાની કોશિશ કરીશું. મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમ આ વર્ષે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો મહીસાગર ઉપરાંત ખેડા, આણંદ, સાબરકાંઠા અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આમ નવ જિલ્લાના જીવાદોરી સમાન એવા આ કડાણા ડેમમાં આ ચોમાસામાં સારા વરસાદથી પાણીની…

Read More

પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી

હિન્દ ન્યુઝ, મહિસાગર પોતાના આધ્યાત્મિક, સામાજિક સંદેશાઓ દ્વારા સમાજમાં પ્રવર્તતી અનિષ્ટોને દૂર કરી સમરસતાના આદર્શોનું સ્થાપન કરનાર મહાન સમાજ સુધારક, પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂનમ ના પવિત્ર પર્વ નિમિતે હિન્દૂ યુવા વાહીની મધ્ય ગુજરાત ધર્માંધ્યક્ષ, મહિસાગર તીર્થધામ ના મહંતશ્રી અરવિંદગિરિજી મહારાજ ના આશીર્વાદ થી મહીસાગર માતા ની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હિન્દૂ યુવા વાહીની મહીસાગર જિલ્લા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજવા માં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રચારક હર્ષુ…

Read More