ગીર-સોમનાથ જિલ્લામાં ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે ૧૨૫ કેન્દ્રો પર વેક્સીનેશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સામે ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકોને સુરક્ષા કવચ આપવા માટે ગીર સોમનાથ જિલ્લામાં ૧૨૫ કેન્દ્રો પર વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ વયજૂથના બાળકોને કોવેક્સીન જ આપવામાં આવશે. બાળકો શૈક્ષણિક કાર્યની સાથે અન્ય કાર્યો પણ નિર્ભિકપણે કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૫-૧૮ વર્ષની વયજૂથના બાળકોને વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૦૭ પહેલાં જન્મેલા હોય તેવા બાળકોને રસી આપવામાં આવી રહી છે. આ માટે Cowin પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓનસાઈટ પર પણ નોંધણીની સુવિધા…

Read More

વેરાવળમાં જાહેરહિતમાં ખસી ગયેલા કોળીવાડાના આસામીઓ માટે નવા આવાસના નિર્માણ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમૂહુર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ શહેરના કોળીવાડા વિસ્તારના ૧૦ આસામીઓએ નગરપાલિકાના જુની કોર્ટથી રામભરોસા પોલીસ ચોકી સુધી જતા રોડ પર આવેલા પોતાની માલિકીના મકાનો જાહેર હિતમાં ખસેડવા સમંત થયા હતા. નગરપાલિકા દ્વારા આ તમામ આસામીઓને રહેણાંક માટે જમીન આપવમાં આવી હતી. આ જમીનમાં નવા મકાન બનાવવા માટે રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોળીવાડા વિસ્તારના આ મકાનધારકોની અપાયેલી જમીન પર આવાસ નિર્માણ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ જણાવ્યું કે, કોળી વાળાના આ મકાનોનો પ્રશ્ન લગભગ ૩૫ વર્ષ…

Read More