હિન્દ ન્યુઝ, પાટણ પાટણ એ.પી.એમ.સી. ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહના સાતમા દિવસની ઉજવણી કરવામાં આવી. મંત્રીના હસ્તે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન સહિતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશની આઝાદી વખતે પૂજ્ય ગાંધીજીએ રામરાજ્યની કલ્પના કરી હતી. પરંતુ આઝાદી પછીની સરાકારોએ વર્ષોના કાર્યકાળમાં પણ જનસામાન્યને પ્રાથમિક સુવિધાઓ આપવા તરફ દુર્લક્ષ્ય સેવ્યુ. શ્રદ્ધેય અટલ બિહારી બાજપાઈજીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી શાસનમાં ક્રાંતિસ્વરૂપ આમૂલ પરિવર્તન આવ્યું. ગુજરાતના પનોતાપુત્ર…
Read MoreMonth: January 2022
ડો.બી.આર.આંબેડકર સ્વયં સેવક સંઘ, અમદાવાદ તથા શુભમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નાતક સન્માન સમારોહમા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા
હિન્દ ન્યુઝ, અમદાવાદ ડો.બી.આર.આંબેડકર સ્વયં સેવક સંઘ, અમદાવાદ તથા શુભમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નાતક સન્માન સમારોહમા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રી એ જણાવ્યું હતું કે ” આર્થિક રીતે સધ્ધર ન હોય એવા વિધાર્થીનીઓ આ સંસ્થામા આવીને અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સંસ્થા ઓછી ફી લઈને સમાજમા ઉચ્ચ શિક્ષણ આપવાનુ સામાજિક દાયિત્વ નિભાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની નેમ વ્યક્ત કરી છે એમાં ભારતનું ભવિષ્ય એવા વિધાર્થીઓ શિક્ષણ થકી આગળ આવે…
Read Moreઅમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ સુશાસનનો પાયો મજબૂત થાય છે
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ સુશાસનનો પાયો મજબૂત થાય છે. આર.સી.મકવાણા એ જણાવ્યું હતું કે, આ સુશાસન સપ્તાહના કાર્યક્રમો એ માત્ર કંઈ ઉજવણી નથી. પણ જનભાગીદારી થકી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવાનો પ્રયાસ છે. તેમણે આ અવસરે ઉપસ્થિત જનસમૂહને શાસનમાં સક્રિય જનભાગીદારી માટેનું આહવાન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને અનુલક્ષીને સુશાસન સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ૧.૬૮ કરોડના આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહના અંતિમ દિવસે સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડની પ્રેરક ઉપસ્થતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળના રૂ. ૧.૬૮ કરોડના ૧૮૦ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે લાભાર્થીઓને નવા આવાસની ચાવી અને આવાસ યોજનાની સહાય અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ સમરસ બનેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીના સન્માન સાથે આ ગામોના વિકાસ માટે પ્રોત્સાહક રાશીના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયજિત આ…
Read More