હિન્દ ન્યુઝ, ભારત બિચારૂ- બાપડુ રહ્યું નથી, ભારત આજે વિશ્વગુરૂ બનવા જઇ રહ્યુ છે : સાંસદ દિપસિંહ રાઠોડ સુશાસન સપ્તાહ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા લાભાર્થીઓને સહાય વિતરણ, પ્રમાણપત્ર વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અટલજીના માનમાં તેમના જન્મ દિવસને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુશાસન દિન તરીકે ઉજવવાનું શરૂ કરી ખુબ જ પ્રશંસનિય કામગીરી કરી છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના…
Read MoreMonth: December 2021
મહેસાણા જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકાર દ્વારા અટલબિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે આયોજીત સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે મહેસાણા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, જન જાતિ તેમજ સમાજના નીચલા વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સતત પ્રયત્નશીલ છે. તેમણે આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે. સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે સંવેદનશીલ નેતૃત્વ દ્વારા સમાજનો કોઈ પણ વ્યક્તિ પછાત ન રહે,…
Read Moreહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની ગરીમામયી ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી
હિન્દ ન્યુઝ, સુશાસનનો મૂળમંત્ર આપનાર ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીના જન્મજયંતિના દિવસથી શરૂ થયેલ સપ્તાહ અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આપણા દેશમાં લોકશાહીના કારણે પ્રજાને તક મળે છે કે તે યોગ્ય જનપ્રતિનિધિઓને ચૂંટી શકે. છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી આ સરકારે પ્રજાજીવનના ઉદ્ધાર માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી…
Read Moreરાધનપૂર ખાતે સર્જાયો અકસ્માત
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર થી ગોચનાદ પુલ ઉપર આજે વહેલી સવારે થયો અકસ્માત, ૨ ધાયલ વાહનો ની લાંબી કતાર જોવા મળી. રાધનપુ૨ થી મહેસાણા રોડ પર આજે સવારે ગોચનાદ નજીક પુલ ઉપર ટ્રેકટર ને ટ્રક ચાલકે પાછળ થી ટકકર મારતાં સર્જાયો અકસ્માત, અકસ્માતમાં ૨ લોકો ધાયલ થયા હતા અને ૧૦૮ માં સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત સર્જાતા પુલ ની જગ્યા ઉપર થયેલ અક્સ્માત પમેલા વાહનો રોડ બ્લોક થતાં અવર જવર કરતા વાહનો ની ખૂબ લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં બસો માં…
Read Moreશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને ભાવનગરની નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજે સાંજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓના પડતર પ્રશ્નો તથા તેના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં કચરાનો નિકાલ, એસ.ટી.પી. દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરવાની યોજનાઓ, નગરપાલિકાઓને વૈકલ્પિક સ્ત્રોતથી પાણી પૂરું પાડવાની યોજનાઓ વિશે વિગતે સમીક્ષા હાથ ધરી હતી. મંત્રીએ સ્વનીધિ યોજના, મહિલા ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેવી યોજનાઓની…
Read Moreઆજના યુવાઓ એ સર્વોત્તમ ભારતનું ભવિષ્ય છે : મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, મોડાસા રાજ્ય સરકાર દ્વારા આયોજીત તા.૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી સુશાસન સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “ગુડ ગવર્નન્સ ડે”ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જીલ્લાના યુવાઓને રોજગાર એપ્રેન્ટિસપ એનાયત પત્રો તથા ઈ-શ્રમ કાર્ડના નોંધણી પત્રોનું વિતરણ કરાયું. આ પ્રસંગે યુવાઓને પ્રોત્સાહિત કરતા મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતમાતાનો નારો એ દેશને આઝાદી આપવાનો નારો છે. પક્ષીઓ, પ્રાણીઓ તેમજ મનુષ્યને ધરતી માતાના આશ્રયની…
Read Moreઆજના યુવાઓ એ સર્વોત્તમ ભારતનું ભવિષ્ય છે : મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, મોડાસા રાજ્ય સરકાર દ્વારા આયોજીત તા.૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી સુશાસન સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “ગુડ ગવર્નન્સ ડે”ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જીલ્લાના યુવાઓને રોજગાર એપ્રેન્ટિસપ એનાયત પત્રો તથા ઈ-શ્રમ કાર્ડના નોંધણી પત્રોનું વિતરણ કરાયું. આ પ્રસંગે યુવાઓને પ્રોત્સાહિત કરતા મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતમાતાનો નારો એ દેશને આઝાદી આપવાનો નારો છે. પક્ષીઓ, પ્રાણીઓ તેમજ મનુષ્યને ધરતી માતાના આશ્રયની…
Read Moreકેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ સાથે વીડિયો કોન્ફરન્સ રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને આગામી તા. ૩જી જાન્યુઆરીથી વેક્સિન અપાશે : આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવાઈ – આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને આગામી તા. ૩જી જાન્યુઆરીથી વેક્સિન અપાશે આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવાઈ – આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ રાજ્યભરમાં ૩૦ લાખથી વધુ બાળકોને અપાશે રસી : જિલ્લાકક્ષાએ શાળાઓમાં તથા હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત રસી અપાશે સિનિયર સિટીઝન તથા હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસોને તા. ૧૦મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ અપાશે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ
Read Moreબોટાદ ખાતે ગુડ ગવર્નન્સ ઉજવણી અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજ રોજ ખેતીવાડી વિભાગ દ્વારા નગરપાલિકા બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, ભારત ખેતી પ્રધાન દેશ છે ખેતી કેવી રીતે સમૃધ્ધ બને, રાષ્ટ્રના – રાજયના ખેડૂતોને યોજનાનો લાભ કઈ રીતે મળે તેના પ્રયાસો સરકાર કરી રહી છે દેશના વિકાસમા ખેડૂતોનો મહત્વનો ભાગ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કઈ રીતે…
Read Moreઅરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્ય બિન અનામત વર્ગના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, અરવલ્લી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યના ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગના ઉપાધ્યક્ષ રશ્મિભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે “કૃષિ કલ્યાણ દિવસ”ની ઉજવણી કરાઈ. જેમાં રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભ તથા સહાયના ચેક તેમજ કીટ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખેડૂત પુત્રોને ઉદ્ભોદન આપતા ઉપાધ્યક્ષ રશ્મિભાઇ પંડ્યાએ જણાવ્યું કે, આપને ૨૫ ડીસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપયીજીના જન્મ જયંતિને સુશાસન દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. અટલજીએ સુશાસનમાં માનતા હતા કે…
Read More