શ્રી સોમનાથ મહાદેવ ના દર્શને ગીર સોમનાથ ના પદાધિકારીઓ અને મહાનુભાવો

ગીર સોમનાથ,

પવિત્ર શ્રાવણ માસના સોમવારે યુવા નેતા સફળ આંદોલનકારી પ્રવીણભાઈ રામ અને રાજુલા, ખાંભા વિધાનસભાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ બરોડાના પૂર્વ મેયર અને બેન્ક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરતભાઈ ડાંગર તેમજ અશોકભાઈ પીઠીયા અને અન્ય મિત્રો સાથે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ ,સમગ્ર વિશ્વમાં પ્રસરેલી આ કોરોનાની મહામારી માંથી સમગ્ર દેશ મુક્ત થાય એવી સોમનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરી.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment