શ્રી સોમનાથ મહાદેવનાં સાયં રૂદ્રાક્ષ દર્શન શૃંગાર જોવા ભક્તો ઉમટી પડયા

ગીર સોમનાથ,

શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને સાયં રૂદ્રાક્ષ દર્શન શૃંગાર કરવામાં આવેલ,  ભક્તો દ્વારા 10 જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-30 સુધી અંદાજીત આઠ હજાર ભક્તો આવેલા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment