રાજકોટ, રાજકોટ શહેરની આજીડેમ ચોકડી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની દિવાલ ધરાશાય થવાની ઘટનામાં સરકારે રચેલી તપાસ કમિટિનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરતથી SVNITની તપાસ ટીમે પ્રાથમિક તબક્કાની તપાસમાં જ એ સ્પષ્ટ કરી આપ્યું હતું કે બ્રિજની દિવાલ ઉંદરોને કારણે નથી પડી. એસવીએનઆઇટીના ડાયરેક્ટર એસ.આર.ગાંધી અને તેની ટીમે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળની સમિક્ષા કરી હતી જેમાં ઉપયોગમાં લેવાયેલા સામાન, મટીરીયલના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષતામાં ચાલી રહેલી તપાસને 15 દિવસમાં પૂર્ણ કરી દઈ તેનો…
Read MoreDay: June 13, 2020
જોડિયા તાલુકા ના આણદા ગામે જિલ્લા પંચાયત ની સ્વભંડોર ની ગ્રાન્ટ માંથી 2.50 લાખના ખર્ચે પેવર બ્લોક ના કામ નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું
જોડિયા, તા. 11/06/2020 ના રોજ જોડિયા તાલુકા ના આણદા ગામે જિલ્લા પંચાયત જામનગર ની સ્વભંડોર ની ગ્રાન્ટ માંથી 250000 (બે લાખ પચાસ હજાર) ના ખર્ચે પેવર બ્લોક ના કામ નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું. જેમાં મહિલા બાળકલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત ચેરમેન એસ.એસ.ખ્યાર ના હસ્તે કરવા માં આવ્યું. જેમાં જોડિયા તાલુકા પંચાયત પ્રતિનિધિ વિજય ભાઈ છત્રોલાં, બીજલભાઈ આહીર કારોબારી ચેરમેન બાવલા ભાઈ નુત્યાર જિલ્લા કોંગ્રેસ જામનગર ના ઉપપ્રમુખ સિધ્રરાજ સિંહ પરમાર, જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી હાજી બારૈયા, લખતર ગ્રામ પંચાયત ના સરપંચ ભરતભાઇ ચનીયારા આણદા ગામ ના સરપંચ થતાં ગ્રામ જનો…
Read Moreજોડિયા ગામે ગત વર્ષ વરસાદ નાં કારણે અકસ્માત પામેલાને પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી ચેક અર્પણ
જોડિયા, જોડિયા ગામે વર્ષાઋતુ 2019 માં ભારે વરસાદ ના કારણે ગંભીર અકસ્માત (મૃત્ય) પામેલ વ્યક્તિ ને પ્રધાનમંત્રીના રાહત ફંડ માંથી ૧.સાજીદ મામદ નારેજા ૨૦૧૯ માં વર્ષા ઋતુ માં મુત્યુ પામેલ જેમના વારસદાર અમીના મામદ નારેજાં રહે. ગંજ પીર દરગાહ પાસે જોડિયા ને રૂ ૨૦૦૦૦૦/ બે લાખ ચેક નં.૧૨૨૭૫૫ થી આપેલ છે. આ ઉપરાંત અમીના ગીગા દલ ઇજાગ્રસ્ત ને સહાય રૂપ રૂ. ૫૦૦૦૦/ ચેક નં. ૧૨૨૭૬૨ થી આપેલ છે. જે પર્શંગ તાલુકા પંચાયત જોડિયા ના કર્મચારી હાજી મામદ બારૈયા તેમજ પદાધિકારી જામનગર જિલ્લા પંચાયત ના ચેરમેન એસ.એસ ખ્યાર જોડિયા તાલુકા પંચાયત…
Read Moreરાજકોટ શહેરમાં વધુ ૨ ડૉક્ટરને કોરોના પોઝીટિવ આવતા ફફડાટ મચી ગયો
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ ૨ ડૉક્ટરને કોરોના પોઝીટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ત્યારે શહેરના સિવિલ હોસ્પિટલના ૨ મહિલા ડોક્ટરને કોરોનાની ચપેટમાં આવ્યા છે. રાજકોટ મેડિસિન વિભાગના પ્રોફેસર ડો.મેઘાવી બહેન અને ડો.મનીષાબેન પંચાલ અમદાવાદ ફરજ પર હતા. અને ગઈકાલે રાજકોટ આવ્યા હતા. જેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આજે પોઝીટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાઈ છે. એક તરફ મહામારીના કારણે લોકો મુશ્કેલી ભોગવવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વાયરસ હજુ સુધી કોઈ દવા શોધાણી નથી. બીજી તરફ…
Read More