હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતેથી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ના વરદહસ્તે 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ચાલનારા રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગ સામે જમીનની ફળદ્રુપતા બચાવવા અને કેન્સર જેવા ગંભીર રોગોથી માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે આ અભિયાનને એક જન આંદોલન બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા આગામી સમયમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરીઓ અને દૂધ મંડળીઓ ખાતે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો…
Read MoreAuthor: Admin
વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બની, સ્વયં વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા હતા, પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી હતી, સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલમાં માધ્યમથી અપલોડ પણ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સમગ્ર…
Read Moreવિશ્વ દુધ દિવસ નિમિત્તે માંડવી પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પશુપાલક ગોષ્ઠિ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત પશુ વિજ્ઞાન કેન્દ્ર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, વ્યારા દ્વારા આજરોજ મુસા ગામ ખાતે “વિશ્વ દૂધ દિવસ” નિમિત્તે પશુપાલક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. સુનિલભાઈ પ્રજાપતિએ પશુ વિજ્ઞાન કેન્દ્રની કામગીરી તેમજ સ્વચ્છ દૂધ ઉત્પાદન અંગે માહિતી આપી હતી. જ્યારે ડૉ. મહેશકુમાર પી. માઢવાતરે નફાકારક દૂધ ઉત્પાદન અને દૂધના મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત પશુપાલકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે પશુપાલકોને પશુપાલન વિષયક સાહિત્ય કિટ તથા મિનરલ મિશ્રણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ…
Read Moreभगवान बुद्ध के प्रमुख शिष्यों के पवित्र अवशेष मंगोलिया में स्थापित किए गए
हिन्द न्यूज़, दिल्ली भारत-मंगोलिया के सांस्कृतिक और आध्यात्मिक संबंधों में एक महत्वपूर्ण उपलब्धि के रूप में, भगवान बुद्ध के दो प्रमुख शिष्यों, अर्हत सारिपुत्र और अर्हत महामोग्गलाना के पवित्र अवशेषों को बुद्ध पूर्णिमा (बैसाखी) 2026 के अवसर पर मंगोलिया के उलानबातर स्थित गंडांटेगचेनलिंग मठ में विधिपूर्वक स्थापित किया गया। 31 मई से 10 जून 2026 तक चलने वाली दस दिवसीय प्रदर्शनी के लिए भारत से लाए गए पवित्र अवशेषों को हजारों भक्तों और संघ के सदस्यों ने अत्यंत श्रद्धापूर्वक ग्रहण किया। प्रदर्शनी का उद्घाटन असम के राज्यपाल लक्ष्मण…
Read Moreउप राष्ट्रपति ने कोट्टायम में दीपिका मलयालम डेली के 140वें स्थापना दिवस समारोह में भाग लिया
हिन्द न्यूज़, दिल्ली उपराष्ट्रपति, सी. पी. राधाकृष्णन ने आज केरल के कोट्टायम स्थित के.सी. मैमन मापिल्लै हॉल में दीपिका मलयालम डेली के 140वें स्थापना दिवस समारोह में मुख्य अतिथि के रूप में भाग लिया तथा ‘दीपिका उत्कृष्टता पुरस्कार’ प्रदान किए। सभा को संबोधित करते हुए उपराष्ट्रपति ने दीपिका के 140 वर्षों के सफर को “समर्पण, साहस, विश्वसनीयता और जनसेवा की एक उल्लेखनीय विरासत” बताया। उन्नीसवीं शताब्दी के उत्तरार्ध में एक समाचार पत्र की स्थापना की चुनौतियों का उल्लेख करते हुए उन्होंने कहा कि 140 वर्ष पहले, जब शिक्षा…
Read Moreસુરત સિવિલ હોસ્પિટલ ખાતે ₹૩.૬૦ કરોડના ખર્ચે મેડિકલ નોમ્સ મુજબ બનશે અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમ
હિન્દન્યુઝ, સુરત આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ, નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક અંદાજે રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે આ નવીન સુવિધાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ગેટ પાસે અને પાર્કિંગ નજીક નિર્માણ પામનાર અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમનું ખાતમૂહુર્ત સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ અને ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈકબાલ કડીવાલાના વરદ હસ્તે કરાયું હતું. આ નવું ભવન સુરત અને દક્ષિણ ગુજરાતના ફોરેન્સિક અને તબીબી…
Read More૧ જૂન ‘વિશ્વ દૂધ દિવસ’
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર પશુપાલન થકી દર મહિને રૂ.૧.૧૦ લાખની મકબલ આવક મેળવતા ભારતીબેન રાઠવા શ્વેતક્રાંતિના આધારસ્તંભ પશુપાલકો છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી પરિવારો માટે પશુપાલન વર્ષોથી માત્ર આજીવિકાનું સાધન નથી, પણ આર્થિક સદ્ધરતાનો મજબૂત આધાર રહ્યું છે. ખાસ કરીને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં શ્વેત ક્રાંતિનો મોરચો ગ્રામીણ મહિલાઓએ સંભાળ્યો છે. ૧લી જૂન “વિશ્વ દૂધ દિવસ” ની થીમ “Celebrating Women Farmers” પશુપાલન કરી આત્મનિર્ભર બનેલી મહિલાઓને સન્માનિત કરવી. છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સશક્તિકરણનું આવું જ એક અદભુત અને પ્રેરણાદાયી ઉદાહરણ છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામના ભારતીબેન નરેન્દ્રભાઇ રાઠવાએ પૂરું પાડ્યું છે. મૂળ ખેતી…
Read Moreએશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરતી ગુજરાતની દીકરી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો ચોરવાડના ખેત મજૂરની દીકરી કાજલે ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ તેમજ સ્પર્ધા માટેની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું; તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા.
Read Moreવડાપ્રધાનના વરદ્હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાનના વરદ્હસ્તે ₹18 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. હજીરાના L&Tના પ્લાન્ટની મુલાકાત અને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.5મી જૂનના સુરત ખાતેના કાર્યક્રમ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આગોતરી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં લોકપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, લાભાર્થીઓ અને આગેવાનોની અવરજવર તથા…
Read Moreવન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લઇ એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસ કલાક (24×7) કાર્યરત; મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ
Read More