તા. ૪ જુન ૨૦૨૪ના રોજ ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર તથા ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર તથા ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી તા.૪ જૂન ૨૦૨૪ના મંગળવારના રોજ સવારે ૮::૦૦ કલાકેથી હાથ ધરવામાં આવનાર છે.

        જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ આણંદ સંસદીય મતવિસ્તારમાં મતગણતરી બી.જે.વી.એમ.કોમર્સ કોલેજ તથા નલીની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે ૧૬- આણંદ સંસદીય મતવિસ્તાર તથા ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.


Advt.

Related posts

Leave a Comment