હિન્દ ન્યુઝ, ગાંધીનગર 56મી GST કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં Next-Gen સુધારા સાથે પ્રજાલક્ષી GST 2.0ની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત તથા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો અને નોંધપાત્ર લાભ થઇ રહેલ છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે વૈકલ્પિક સરળ GST રજીસ્ટ્રેશન યોજના શરૂ કરવામાં આવી. નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને રૂપિયા 2.5 લાખ સુધીની વેરાશાખ પાસ ઓન કરે તો તેઓને કામકાજના ત્રણ દિવસમાં જીએસટી નંબર મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવી. આ યોજના હેઠળ ત્રણ જ માસમાં…
Read MoreDay: February 18, 2026
મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, મોરબી નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ યુ.એન. મહેતા કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે. આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી…
Read Moreદેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેન એ ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખાતર બનાવવા અંગે આપી તાલીમ
હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રાતડીયા ગામ ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેનએ અન્ય ખેડૂત બહેનોને કુદરતી ખાતર કઈ રીતે બનાવવું એ અંગે પ્રેક્ટીકલ થકી તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉષાબેનએ સૌ ખેડૂત બહેનોને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ તેમજ રાસાયણિક ખાતર-બિયારણ-દવા થકી જમીન, અનાજ, શાકભાજી, ફળો થકી મનુષ્યોને કઈ રીતે નુકસાન કારક છે એ અંગે સમજણ આપી હતી.
Read Moreપ્રાકૃતિક કૃષિથી કરો ધરતીનું રક્ષણ અને આરોગ્યનું જતન
હિન્દ ન્યુઝ, ડાંગ ધરતી એ માતા સમાન છે. ખેડૂત એ તેનો સાચો રખેવાળ છે, જે યોગ્ય રીતે ધરતીનું રક્ષણ અને સંવર્ધન કરી શકે છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં જમીનને ફરી જીવંત બનાવવા અને તેની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી તરફનું પગલું છે. આ પદ્ધતિ અપનાવવાથી વાતાવરણ તો શુદ્ધ બને જ છે, સાથે સાથે માનવીઓનું આરોગ્ય પણ…
Read Moreકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) ખાતે ખેડુતોએ ભારત-VISTAAR ડિજિટલ પ્લેટફોર્મ અંગેનું જીવંત પ્રસારણ નિહાળ્યું
હિન્દ ન્યુઝ, ડાંગ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડુતોને ભારત-VISTAAR Phase-1 લોન્ચનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. જે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા Bharat-VISTAAR એ સરકાર દ્વારા બનાવવામાં આવેલું બહુભાષી, AI-આધારિત કૃષિ સલાહકાર ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ માહિતી અને સલાહ જેવી કે વાતાવરણ (મોસમ), બજાર ભાવ, પાક પર સલાહ, જમીનની સ્થિતિ અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સીધી રીતે ખેડૂતો સુધી પહોંચાડવા માટે ડિઝાઇન કરાયું…
Read Moreવિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું બજેટ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતા જણાવ્યું કે, ગુજરાત માન. વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે, આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. વર્ષ 2026-27ના બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સમાજના દરેક વર્ગો ખાસ કરીને GYAN એટલે કે…
Read Moreદિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, મોરબી સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા અને તેમને રોજગારી પૂરી પાડતા નોકરીદાતાઓને બિરદાવવા માટે ‘દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬’ ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના રોજગારલક્ષી પુન:વસન અને તેમને સક્ષમ બનાવવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સને રાજ્ય કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, સ્વરોજગાર કરતા દિવ્યાંગો, નોકરીદાતાઓ કે પ્લેસમેન્ટ ઓફિસોએ નિયત…
Read More