‘યાત્રી કૃપયા ધ્યાન દે…..” રેલ્વેના એનાઉન્સર કિરીટભાઈએ નિવૃત્તિ બાદ શાસ્ત્રીય ગીત સંગીતમાં નિપૂણતા હાંસલ કરી

હિન્દ ન્યુઝ,  ૩૩ રાગના ૩૯ સ્વરાંકનમાં હનુમાન ચાલીસા ગાવાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી ૩ર વર્ષની યશસ્વી કારકિર્દીમાં ૧૬ થી વધુ રેલ્વે એવોર્ડ અને પુરસ્કાર મેળવ્યા              ઈશ્વર દરેકને કોઈ ને કોઈ વિશિષ્ઠ શક્તિ સાથે જ ધરતી પર મોકલતા હોઈ છે. જરૂર છે તે શક્તિને ઓળખી તેને યોગ્ય દિશા આપવાની. આવા જ એક ઉદાહરણીય વ્યક્તિ છે કિરીટભાઈ ઉપાધ્યાય. જેને ઈશ્વરે મધુર ધ્વનિની બક્ષીશ આપેલી છે. કિરીટભાઈએ રેલવેમાં એનાઉન્સરની ભૂમિકા થકી તેમના અવાજથી લાખો યાત્રિકોને પ્રભાવિત કર્યા છે. “યાત્રિ કૃપા ધ્યાન દે…” એ વાક્ય સાંભળતા જ રેલ્વેમાં…

Read More