હિન્દ ન્યુઝ, રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦, રોટરી ક્લબ ઓફ સેનોરસ અને બટુકભાઈ ખંઢેરીયા ટ્રસ્ટ તથા સેવા સંસ્થા ના સહયોગથી શ્રી એલ.જી.હરિયા શાળા ના ૪૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે ત્રીજો નિ:શુલ્ક HPV રસી કેમ્પ (સર્વિકલ કેન્સર) નું આયોજન કરવામાં આવ્યું. હરિયા સ્કૂલ ધોરણ સાત ની ૧૦ થી ૧૫ વર્ષની ૪૦ દીકરીઓ ને આ રસી આપવામાં આવી. એક રસી નાં ડોઝ ની કિંમત રૂ, ૨૬૦૦ થાય છે એવા ૨ ડોઝ લેવાનાં હોય છે. આ રસી તમામ દીકરીઓને વિનામૂલ્યે આપવામાં આવેલ જેનો લગભગ ૨૦૮૦૦૦/ ખર્ચ લાગે છે. આ સાથે ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન રમણીકભાઈ…
Read MoreMonth: December 2021
સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા નિરામય બાળ પોષણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને કેન્દ્રની વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી મેળવી અને ટીમને અભિનંદન પાઠવ્યા
હિન્દ ન્યુઝ, સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા મધુરમ સોસાયટી ખંભાળિયા મુકામે આવેલ નિરામય બાળ પોષણ કેન્દ્ર જે જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા, નાયરા એનર્જી, આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને નિરામય ટ્રસ્ટના સહયોગથી શરુ કરવામાં આવેલ સારવાર કેન્દ્ર છે. આ કેન્દ્ર ખાતે એક સાથે 20 અતિ ગંભીર કુપોષિત બાળકોને દાખલ કરી તેમની 14 દિવસ માટે સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર કરી અને તેમના પોષણના સ્તરને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા બાળકો અને વાલીઓને લેવા મુકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ સલાયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બધા બાળકો લઇ શકે તે…
Read Moreધ્રાંગધ્રા ના સેવાભાવિ યુવાને 24 કલાક રક્તદાન મળી રહે એવી રચના
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા રક્તદાન એ મહાદાન માં ગણવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં રહેતા સલીમભાઇ ઇસ્માઇલભાઈ ઘાંચી લક્કી અત્તર વાળા જેઓ ઘણા લાંબા સમયથી રક્તદાન દાતા ઓ ના પેરિત કાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે જેમજે સરકાર દ્રારા 108 ની સગવડ તાત્કાલિક સારવાર માટે કરવામાં આવી છે એવી જ રીતે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ની ટીમ 24 કલાક રક્તદાતા ના સંપર્ક માં રહે છે. હાલ જેઓ સોશિયલ મીડિયા ના માધ્યમ થી ગુપ ની રચના કરવામા આવી છે જ્યારે પણ કોઈ અકસ્માત સારવાર કે કોઈ પ્રસ્તુતિ સારવાર હોય જેમાં…
Read Moreદેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ
હિન્દ ન્યુઝ, ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટી તંત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુશાસન એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાસ યાત્રાની સફળતા છે અને ‘વિકાસ સિવાય કોઈ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ’ એ ગુજરાતનો ધ્યેયમંત્ર રહ્યો છે – ગાંધીનગરમાં રૂ.૧૫.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૪ બગીચાઓ અને નવીનીકરણ કરાયેલા બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ઈ-લોકાર્પણ – બાવળા નગરપાલિકા દ્વારા તૈયાર થનાર કુલ ૪૬૮ રહેણાંક એકમોના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનું પણ ઈ-ખાતમુહૂર્ત
Read Moreરાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય – રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં – મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય – રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં – મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી NLRMP હેઠળ ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય. nરીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરાશે રીસર્વે કામગીરીમાં અંદાજે ૯૫ લાખ સર્વે નંબરોની સામે આવેલી ૫.૨૮ લાખ વાંધા અરજીઓમાંથી…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સપનાઓને ચરિતાર્થ કરવા માટે તેમના જન્મદિવસને વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહમા રાજય સરકારના જુદા જુદા વિભાગોના નવા પ્રકલ્પો, લોક કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના લાભ, મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિભાગના નવ જેટલા બોર્ડ/નિગમોની…
Read Moreબોટાદ ખાતે ગુડ ગવર્નન્સ ઉજવણી અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ વિકસતિ જાતિ અને સમાજ સુરક્ષા ક્ચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજ રોજ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ નગરપાલિકા હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ વિકસતિ જાતિ અને સમાજ સુરક્ષા ક્ચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેક વિધ કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓની…
Read Moreમોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યસભાના સાંસદની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહનો પાંચમો દિવસ ઉજવાયો
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકારના સુશાસન સપ્તાહના અન્વયે સામજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતી વિભાગ દ્વારા આયોજીત પાંચમાં દિવસે અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં જીલ્લાના લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાઓના લાભો તથા મંજૂરી પત્રકોનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા. આ પ્રસંગે સાંસદ જુગલજી ઠાકોર પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે, માં ભોમની રક્ષા કાજે બોર્ડર પર દેશના જવાનો પોતાની છાતી પર ગોળી ખાવા માટે તૈયાર રહે છે. માં ભોમની રક્ષા કરવા માટે દેશનો દરેક સૈનિક શહીદી વહોરે છે. આપણા દેશના વીર જવાનોથી ભારત માતા અને આપણે સૌ…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સપનાઓને ચરિતાર્થ કરવા માટે તેમના જન્મદિવસને વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહમા રાજય સરકારના જુદા જુદા વિભાગોના નવા પ્રકલ્પો, લોક કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના લાભ, મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંત્રી પ્રદિપભાઇ પરમારના અધ્યક્ષસ્થાને અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ શાહીબાગ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીનો “ગુડ ગવર્નન્સ” કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિભાગના નવ જેટલા બોર્ડ/નિગમોની…
Read Moreભાવનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સાધન સહાય વિતરણ અને વિવિધ યોજના લાભ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્રારા તા.૨૫-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ પાનવાડી ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૦ લાભાર્થીઓને વિદેશ સહાય, આંતરજ્ઞાતિય લગ્ન સહાય, કુંવરબાઈનું મામેરુ, આંબેડકર સફાઇ કામદાર મકાન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય વગેરે વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે રૂ.૬૭ લાખના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણાએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે.…
Read More