કેશોદ માં વીર દાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી

કેશોદ ના લોહાણા પરિવાર દ્વારા વીરદાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી કરવામાં આવી જેનું જીવન શૌર્ય, સેવા અને રાષ્ટ્ર રક્ષા ની ભાવના થી સભર અને સધ્ધર હતું તેવા લોહાણા ના સરતાજ વીર દાદા જસરાજ નો આજે શહીદ દિન તરીકે મનાવવા મા આવે છે ગૌ રક્ષા તથા ધર્મ રક્ષા કાજે જેણે લગ્ન મંડપ માંથી ઊભા થયને ગૌ રક્ષા માટે શહીદી વહોરી લીધી તેના માટે આજે કેશોદ રઘુવંશી સમાજ તથા જલારામ મંદિર કેશોદ દ્વારા ભજન, કિર્તન, આરતી તેમજે શૌર્ય ગાથાઓ રાખવા મા આવેલ શૌર્ય દિન ના આગલા દિવસે રઘુવીર સેના પ્રમુખ જીગ્નેશભાઈ…

Read More

દરિયાઇ સુરક્ષા બાબતે મોરબી જિલ્લો વધુ સતર્કઃ જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ

દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી મોરબી, દરિયાઇ સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓની દેખરેખ, સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં દર ત્રણ માસે યોજાતી ત્રિમાસીક બેઠકમાં દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લાના…

Read More