કેશાેદમાં વ્યાજના વિષચક્રના ભરડામાંં ફર્નિચરના કારખાના માલીક જાણો શું કરીયુ ?

કેશોદ માં વ્યાજ ખોરો નો અતિષય ત્રાસ વધી રહ્યો છે ત્યારે તેવીજ એક ઘટના આવી સામે જે કૈક આવી છે ઉંઘની ગાેળીઓ પી બેભાન થનારા માર્શલ ફર્નિચર અને માનવ ફર્નિચરની પેઢીના માલીક મુકેશભાઇ રાજાભાઇ દેવધરિયાએ માેટું વ્યાજ ઉઘરાવતા 6 સામે નાેંધાવી ફરીયાદ આરાેપીઓ હમીરભાઇ જાડેજા, કારાભાઇ કડછા, ગાંગાભાઇઓડેદરા, અશ્વિનભાઇ સુબા, ગાેવિંદભાઇ ગજેરા, શામજીભાઇગજેરા વિરૂધ્ધ કેશાેદ પાેલીસ સ્ટેશનમાં ગુન્હાે દાખલ કરવામાં આવ્યો છે માેટું વ્યાજ ઉઘરાવનારાઓમાં જેની સામે ફરીયાદ નાેંધાવી તેમણે પેઢીના માલીક પરીવારાે સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી આરાેપી એવા ગાેવિંદભાઇ ગજેરાએ વેપારીને ધમકાવી 2 ચેક લખાવી…

Read More

કેશોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય જનરલ બોર્ડ ઘણા સમય થી નહિ બોલાવતા આપાયું આવેદન

કેશોદ નગરપાલિકા ની છેલ્લી ટર્મ માં ઘણાજ વાદ અને વિવાદો જેવાકે રોડ રસ્તા ના કામો માં થતો ભ્રષ્ટાચાર . મજૂર મંડળી માં ઉચાપતનીવાતો . રોશની માં LED ની કમી.કાયમી ડહોળું પાણી આવવું. પાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટીઓ માં થયેલો ભ્રષ્ટાચાર કેશોદ સાફ-સફાઈ ના કામો માં અણ આવડત વગેરે મુદ્દાઓને લઈને છેલ્લા દોઢેક વર્ષ થી ચર્ચામાં રહેલ છે ત્યારે તે બધી બાબતો માં કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કેશોદ શહેર ની જનતા ના હિત માટે કોઈપણ જાતનું નક્કર પરિણામ મળેલ નથી આ બધી બાબતોમાં વિશેષ વાત કરીએ તો…

Read More

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ* (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતા શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ કાલાવાડિયા નું 87 વર્ષની વયે તા.21-01-2020ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચીરશાંતિ અર્પે અને *શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને અક્ષરધામ નું સુખ આપે તેવી પ્રભુ પ્રાર્થના જિજ્ઞેશભાઈ તથા સમસ્ત કાલાવાડિયા પરિવાર પર આવી પડેલ અણધારી દુઃખદ વેળાએ આ ઊંડા આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ આપે તે માટે સમસ્ત ” હિન્દ ન્યુઝ ”  પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે. •••••••••••••••••••••••• સદગતનું બેસણુંતા. 23-01-2020ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન – 301-ડી, જીવરાજનગરી, અંબિકા ટાઉનશીપ, નાનામવા પાસે, રાજકોટ…

Read More

અમરેલી શહેરી અને ગ્રામ્ય માં કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ કરાવતા વિદ્વાન ભગવતાચાર્ય જયેશભાઈ પંડયા

અમરેલી ના જંગર ષડદર્શનચાર્ય વિદ્વાન શાસ્ત્રી જયેશભાઈ એન પંડ્યા જંગર વાળા દ્વારા અમરેલી શહેરી અને ગ્રામ્ય માં વિસ્તારો માં ધાબળા વિતરણ   કડકડતી ઠંડી માં ગિષ્મ કરાવતી માનવતા રોડ રસ્તા વેરાન વગડા ઓ જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન આર્થિક પછાત વસાહતો  માં ઠંડી માં ઠુઠવાતા ભુક્ષુકો ને ધાબળા બેન્કેટ ઓઢાડી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા કથાકાર તરફ થી જાતે જ જરૂરિયાત મંદો ને જરૂરી દ્રવ્ય અર્પણ કરાયું વસ્ત્ર ખાદ્ય સહિત ની સામગ્રી વિતરણ કરાય રહી છે 

Read More