તા. ૧૧મી એ ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ       આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ભુજ તથા શ્રી આશાપુરા માતાજી મંદિરના સંયુક્ત ઉપક્રમે  તા.૧૧/૧૦/૨૦૨૨ મંગળવારે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે શ્રી આશાપુરા માતાજી મંદિર ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-ચિકિત્સા કેમ્પનું નિ: શુલ્ક આયોજન કરેલ છે.      જેમાં જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળક્ને શારિરીક-માનસિક વિકાસ અર્થે શ્રેષ્ઠ (સુવર્ણ યુક્ત ઔષધીના) સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. કિશોરીઓ તથા બહેનોની માસિકને લગતી સમસ્યા તથા ગર્ભીણી/ ધાત્રીને ખાસ પ્રકારની શક્તિ વર્ધક તેમજ રક્તવર્ધક…

Read More

પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજના  અંતર્ગત રૂ.૫ કરોડની સહાયનો ૯૭૦૦ લાભાર્થીઓએ  લાભ લીધો

હિન્દ ન્યુઝ, ભુજ       રાજ્યમાં કુપોષણ અને એનિમીયાથી થતી બીમારી, માતા મરણ અને બાળમૃત્યુના દરમાં ઘટાડો કરવાના આશયથી રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોની માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર કસ્તુરબા પોષણ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગના દ્વારા જાહેર કરાવેલ ગરીબી રેખા હેઠળ કુટુંબોની સગર્ભા માતાઓ માટે આ યોજના વર્ષ ૨૦૧૧-૧રમાં સરકાર દ્વારા ગુજરાત રાજયમાં ચાલુ કરવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ઘણા બધા લાભો મળે છે જેવાં કે સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક…

Read More

વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ 

હિન્દ ન્યુઝ, રાજકોટ વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા  યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૫ પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.   (૧)ઠક્કર સ્વીટ એન્ડ નમકીન -સ્થળ :- રૈયા રોડ – સ્થળ પર સંગ્રહ કરેલ ૨.૫ kg વાસી બોમ્બે હલવાનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ       નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ  થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ડેરી પ્રોડક્ટ, ફરસાણ તથા ખાદ્ય તેલના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૧ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.   (૧)અનમોલ ફરસાણ -સ્થળ :-હૂડકો ક્વાટર્સ પાસે,…

Read More

‘યોગાસન’ નો સૌ પ્રથમવાર ‘નેશનલ ગેમ્સ -૨૦૨૨’માં સમાવેશ

હિન્દ ન્યુઝ,અમદાવાદ            ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર દરમિયાન આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. આ રાષ્ટ્રીય રમતોત્સવમાં યોગાસનના સમાવેશ થકી ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘યોગા ફોર લાઈફ’ મંત્રોને ‘યોગા એઝ સ્પોર્ટ્સ’ અને યોગાસન@નેશનલ ગેમ્સ થકી સાર્થક કરશે. રમત તરીકે યોગાસન સ્પર્ધાઓ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ઇવેન્ટ્સમાં યોજાય છે – કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત. કલાત્મક…

Read More

ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપીર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવતા સીએચઓ પિન્કીબેન

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના ગોરેવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક આવેલ હાજીપીર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રના ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર કર્યો છે. દેશમાં ‘પોલિયો મુક્ત ભારત અભિયાન’ હેઠળ શૂન્યથી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણી ભરાયેલા દુર્ગમ વિસ્તારના ભીટારા મોટા અને ભીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરકલ,…

Read More

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી

  હિન્દ ન્યુઝ, રાજકોટ • રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૦ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.   (૧)સીતારામ ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ (૨)ખોડિયાર જનરલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૩)માધવ હોટેલ -લાઇસન્સ બાબતે નોટિસ (૪)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૦૫)રાજુભાઇ પાણીપૂરીવાલા -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)શિવશક્તિ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ…

Read More

આયુષ દાન અને નેત્રદાન સૌથી મોટી સેવા છે – વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ             લાયન્સ ક્લબ ઓફ માધાપર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે 126 મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન દ્રષ્ટિ સેવા કેમ્પ  આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રી પાટ હનુમાનજી મંદિર માધાપર ની પ્રેરણાથી સ્વ.  ભીમજીભાઈ કુંવરજીભાઈ લાલજીયાણી તથા સ્વ. વાલજીભાઈ ભીમજીભાઈ કુંવરજીભાઈ લાલજીયાણીના આત્મશ્રેયાર્થે યોજાયેલા કેમ્પનો સવાસોથી વધુ દર્દીઓ લાભ લેશે.  કેમ્પનું ઉદઘાટન ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય તથા દાતા પુરીબેન દેવરાજભાઈ ખોખાણી એ કર્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, લાયન્સ…

Read More

સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ

રાજય સરકારનો મહત્વનો નિર્ણય હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.   અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્યસેવાઓને…

Read More

ડો સુભાષ એકેડમી ના પ્રમુખ જવાહરભાઈ ચાવડા ની મહત્વની જાહેરાત જૂનાગઢમાં અધ્યતન યુનિવર્સિટી કેમ્પસ નિર્માણ થશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ આર્ય કન્યા છાત્રાલયના સ્થાપના દિવસ તેમજ અગ્રણી કેળવણી કાર પેથલજીબાપા ચાવડાના ૯૩ માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં દો સુભાષ એકેડીના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પેથલજી બાપા નું એક સપનું હતું કે આ સંસ્થા એક યુનિવર્સિટી બને અને તેનો લાભ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને મળે તે અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે અધ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટી કેમ્પસ ૧૨૫ એકર કરતાં વધારે જગ્યામાં અને લગભગ ૪૦૦ કરોડના ખર્ચ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતા વાળી બનશે તેમજ…

Read More