દિયોદર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું

દિયોદર,

દિયોદર ખાતે થોડા સમય અગાઉ પ્રાંત કચેરી ખાતે અનેક અધિકારી ની બદલી કરવામાં આવી હતી. જેમાં દિયોદર માં શિરસ્તેદાર તરીકે ચૌધરી તેજાભાઈ એ ચાર્જ સાંભળતા પ્રાંત કચેરી ખાતે આજ રોજ દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા તેમનું શાલ અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, દીપેશભાઈ સેવક, મહેશભાઈ, સીકે.શાહ, શીતળભાઈ, ભરત ભાઈ અખાણી, સહિત સભ્યો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment