ભાવનગરમાં કમિશ્નર એન.કે.મીણાના અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આયોજનની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ૧૮ થી ૨૦ મી જૂન સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે

ભાવનગર શહેરમાં ૯ રૂટ દ્વારા ૧૦૪ શાળાઓમાં બાલવાટિકામાં-૩૦૫૫, ધો-૧માં ૨૫૪ બાળકોનું નામાંકન કરાશે : ધો.૮માંથી ધો.૯માં ૩,૩૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે 

Related posts

Leave a Comment