રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી અંગેની લેખિત પરીક્ષા તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારતીય સેના દ્વારા રાજકોટ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૨ થી ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન યોજાયેલ અગ્નિવીર લશ્કરી ભરતીરેલીમાં એડમિટકાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અનુસંધાને વિના મૂલ્યે બિનનિવાસી દિવસ-૧૫ નાં લેખિત તાલીમવર્ગ ફક્ત ભાવનગર જિલ્લાનાં ઉમેદવારો માટે યોજાનાર હોય તો લેખિત તાલીમ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, અનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરીથી ખાતેથી વહેલા-તે-પહેલાનાં ઘોરણે અરજીપત્રકો મેળવી એડમીટ કાર્ડ નકલ, આધારકાર્ડ નકલ તેમજ પાસપોર્ટ ફોટો સાથે કચેરી સમય દરમિયાન ફોર્મ ભરી રૂબરૂમાં પરત કરવાનાં રહેશે.

Related posts

Leave a Comment