આજે જિલ્લામા એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી જ્યારે ૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૭ કેસ મળી કુલ ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અન

Related posts