અમરેલીના સણોસરા ખાતેથી ‘જળસંચય’ અભિયાનનો શંખનાદ

હિન્દ ન્યુઝ, અમરેલી    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના સણોસરા મુકામે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં 85 ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (GETCO) તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી અમરેલી તાલુકાના 65 અને જિલ્લાના અન્ય 20 મળી કુલ 85 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જળસંચયના કામોથી લાભાન્વિત થનાર ગામોના સરપંચઓને તળાવો ઊંડા કરવા માટેના જેસીબી મશીનો અર્પણ કરવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ…

Read More

સૌરાષ્ટ્રમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% લોકો તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે

હિન્દ ન્યુઝ, જામનગર      સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોઢાના રોગો અને ખાસ કરીને મોઢાના કેન્સરના ચિંતાજનક રીતે વધી રહેલા દરને ધ્યાને રાખી સરકારી ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ કાર્યક્રમ અંતર્ગત નિકોટીનના સંકટ વિશે જામનગર જિલ્લાના નાગરિકોને ઘરે ઘરે જઈ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% વપરાશકર્તાઓ તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન દ્વારા ડેન્ટલ કોલેજના નિષ્ણાતો સીધા લોકોના વિસ્તાર…

Read More

કચ્છની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી અપાશે

હિન્દ ન્યુઝ, કચ્છ     પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી આપવાની ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેડૂતો ખરીફ પાક બચાવવામાં અથવા રવિ સિંચાઈમાં તેનો ઉપયોગ કરી શકે છે. ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતો તેમના પાકને પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ ભૂગર્ભજળમાં બચાવ પણ થશે. આ માટે રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી…

Read More

નાણાંકીય વર્ષના અંતે સરકારી કામકાજ માટે ટ્રેઝરી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે : કચ્છ કલેક્ટર આનંદ પટેલનો મહત્વપૂર્ણ આદેશ

હિન્દ ન્યુઝ, ભુજ       નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ પૂર્ણ થઈ રહ્યું હોવાથી, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સરકારની ગ્રાન્ટમાંથી ટ્રેઝરી કચેરી દ્વારા અમુક ચૂકવણીઓ કરવાનું જરૂરી બને છે. આ કામગીરીને પહોંચી વળવા અને સરકારી કામકાજ સુચારુરૂપે ચાલે તે માટે, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જી.ટી.આર. ૨૦૦૦ ના નિયમ ૩૦૫ હેઠળ મળેલી સત્તાની રૂએ એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, ભુજ જિલ્લા ટ્રેઝરી હેઠળની તમામ જિલ્લા ટ્રેઝરી અને સબ-ટ્રેઝરી કચેરીઓ મંગળવાર, તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૧૦ વાગ્યા સુધી અને ત્યારબાદ આગળની સૂચના ન મળે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોની ભેટ: રૂ. ૧૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત

હિન્દ ન્યુઝ, ભુજ     “ઊર્જાવાન ગુજરાત, સશક્ત ભારત” ના સંકલ્પને સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ગુજરાત રાજ્ય માટે અંદાજિત રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ વિકાસકાર્યોમાં કચ્છ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ગાંધીધામ – આદિપુર રેલવે વિભાગના મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટનું રૂ. ૧૫૨ કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા વાવ થરાદ ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.  ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કચ્છના પ્રભારી મંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે,…

Read More

ડિસ્ટ્રીબ્યૂટરોએ સીમકાર્ડના વેચાણનું રજિસ્ટર નિભાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ    જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ વેપારી અને રીટેઈલ વેપારીઓએ સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.    આ જાહેરનામાં મુજબ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નબરોનું રજિસ્ટર એરિયાવાઈઝ ડીસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવાનું રહેશે. ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર રીટેલરોએ પણ નિભાવવાનું રહેશે. આ રજિસ્ટરમાં સીમકાર્ડ નંબર કઈ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત; તા. 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, સુરત તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનાર VGRCમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવાશે કે જેમાં રસાયણ, પેટ્રોકેમિકલ્સ, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ, આઈટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકાશે. આ મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે; આ કાર્યક્રમ રાજ્યની વિકાસગાથાને વધુ મજબૂત બનાવવાના સબળ માધ્યમ તરીકે કાર્ય કરશે.

Read More

जिलाधिकारी वैशाली के मार्गदर्शन में अभिषेक पुष्करिणी तट पर भव्य धार्मिक आयोजन के साथ वैशाली महोत्सव का शुभारंभ

हिन्द न्यूज़, बिहार  वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में वर्षों पुरानी पौराणिक परंपरा के अनुसार इस वर्ष भी वैशाली के ऐतिहासिक अभिषेक पुष्करिणी के तट पर भव्य धार्मिक आयोजन के साथ वैशाली महोत्सव का शुभारंभ किया गया। इस अवसर पर वैशाली विधायक सिद्धार्थ पटेल एवं जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा मंत्रोच्चारण के बीच विधि-विधान से कलश पूजन किया गया तथा इसके पश्चात कलश यात्रा को विधिवत रवाना किया गया। कलश यात्रा के दौरान अभिषेक पुष्करिणी के एक छोर से दूसरे छोर तक कलश को पारंपरिक तरीके से ले…

Read More

घरेलू उपभोक्ताओं को अंतरराष्ट्रीय कीमतों में उतार-चढ़ाव से बचाने के लिए भारत सरकार ने उत्पाद शुल्क (Excise Duty) में कमी की है, ताकि कीमतों में वृद्धि न हो : सुजाता शर्मा

हिन्द न्यूज़, दिल्ली  ▶️इन प्रयासों के बावजूद पेट्रोल और डीजल की कीमतें स्थिर रखी गई हैं, जिसके चलते तेल विपणन कंपनियों (OMCs) को दोनों ईंधनों पर अंडर-रिकवरी हो रही है। ▶️घरेलू बाजार में ATF और #डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करने के लिए भारत सरकार ने निर्यात शुल्क (Export Levy) भी लगाया है। नागरिकों से अपील है कि पैनिक बाइंग से बचें। ▶️प्राकृतिक गैस के मामले में घरेलू उपभोक्ताओं और #CNG परिवहन के लिए 100% आपूर्ति सुनिश्चित की गई है। साथ ही #PNG नेटवर्क के विस्तार के लिए भी कई…

Read More

રાજુલા ખાતે ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજુલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવકા (રાજુલા) ખાતે આયોજિત દેવકા વિદ્યાપીઠના અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સહભાગી થવા છતડીયા-રાજુલા હેલિપેડ પર આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો, ટ્રસ્ટીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવકા વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયત્નો વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.  

Read More