સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, દાહોદ      રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત…

Read More

जे.पी. सम्मान योजना के लंबित आवेदनों पर जिला प्रशासन सक्रिय, डीएम वैशाली की अध्यक्षता में समिति बैठक आयोजित।

हिन्द न्यूज़, बिहार          वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में शनिवार को जे.पी. सम्मान योजना के अंतर्गत प्राप्त आवेदनों के विचारार्थ जिला प्रशासनिक समिति की बैठक आयोजित की गई। उक्त त्रिसदस्यीय समिति में जिला पदाधिकारी, पुलिस अधीक्षक, वैशाली एवं जिला कारा अधीक्षक वैशाली सम्मिलित हुए। बैठक में योजना से संबंधित विभिन्न लंबित मामलों की समीक्षा करते हुए पात्र लाभार्थियों को समयबद्ध लाभ उपलब्ध कराने पर विस्तार से विचार-विमर्श किया गया। बैठक के दौरान हरेंद्र राय, निवासी—देसरी, जिला वैशाली समिति के समक्ष उपस्थित हुए। समिति…

Read More

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ

હિન્દ ન્યુઝ, વલસાડ માનસ “શિવસંકલ્પ” રામ કથાના સાતમા દિવસનું સફળ આયોજન       ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી ‘માનસ -શિવસંકલ્પ’ રામ કથા આજે 24 એપ્રિલ શુક્રવારના રોજ સાતમા દિવસમાં પ્રવેશ કરી સુખરૂપ રીતે સંપન્ન થઈ. બ્રહ્મલીન પૂ.વિજયગીરબાપુની તપસ્થલી એવી સગાપરા ધાર કૈલાસ ટેકરી ખાતે પૂ.લાલગીરીબાપુની પાવન નિશ્રામાં આ કથા ગવાઈ રહી છે. આજે સાતમા દિવસની કથાનો સંવાદ કરતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે પાલીતાણાની તીર્થભૂમિ એ પરચાની ભૂમિ નથી પરંતુ તે વાસ્તવમાં પરિચયની ભૂમિ છે. અહીંની સમર્થ ચેતનાઓ જેમાં પૂ.રણછોડગીરીબાપુ પૂ. બજરંગદાસ બાપા અને પૂ હરિરામ બાપુ ગોદડીયા જેવા…

Read More