જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      જિલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક, લેપ્રસી કોઓર્ડીનેટર કમિટીની બેઠક, નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ, ICDS ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો દ્વારા સિકલ સેલ,થેલેસેમિયા, ટીબી, હાઈ રીસ્ક સગર્ભા મહિલા, ANC તપાસ, પોષણમાં સહિતમાં થયેલ કામગીરી સાથે આંગણવાડીના બાંધકામ, પેન્ડિંગ ટેન્ડર પ્રોસેસની અરજીઓ, સહિતની સમીક્ષા કરવામાં આવી હતી.  દાહોદ જિલ્લામાં ખાસ કરીને થેલેસેમિયા અને સિકલસેલ, ટીબી, સહિતના રોગોને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સંખ્યાત્મક…

Read More

જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પ્રભારી સચિવએ તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. તેમણે ખાસ જણાવ્યું હતું કે જન કલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ, સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા અને દરેક કચેરીઓમાં પડતર કામગીરીનો સત્વરે નિકાલ કરવા…

Read More

મહારાજા જયદીપસિંહજી સ્પોર્ટસ કોમ્લેક્ષ દેવગઢ બારીઆ ખાતે લશ્કરી/પોલીસ ભરતી પૂર્વે અપાશે વિના મુલ્યે નિવાસી તાલીમ

હિન્દ ન્યુઝ, દાહોદ      દેવગઢ બારિયા ખાતે પ્રી-સ્ક્રુટીની(નિવાસી તાલીમ) સંરક્ષણ ક્ષેત્રેમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો રોજગાર કચેરી ખાતે આવી રૂબરૂ અરજી કરેલ હોય કે ના પણ કરેલ હોય તેવા જીલ્લાના ઉમેદવાર માટે ભરતી પૂર્વેની નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦ કલાકે મહારાજા જયદીપસિંહજી સ્પોર્ટસ કોમ્લેક્ષ દેવગઢ બારીઆ ખાતે આ તાલીમમાં જોડાવવા માંગતા ઉમેદવારોને તેઓ તાલીમ લેવા માટે ફિટ છે કે કેમ તેની ચકાસણી માટે કેમ્પ રાખેલ છે. આ પ્રી-સ્કુટીની માં હાજર રહી તાલીમમાં જોડાવા ૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીના અને ધો.૧૦ પાસ ૪૫ ટકાથી વધુ…

Read More

૧૮મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ  

હિન્દ ન્યુઝ, દાહોદ       દર વર્ષે ૧૮ ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઉજવવામાં આવે છે. ૧૮ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રવાસી કામદારો અને તેમના પરિવારજનોના અધિકારોના રક્ષણ અંગેની આંતરરાષ્ટ્રીય સંધિ સ્વીકારી હતી. આ ઐતિહાસિક નિર્ણયની યાદમાં વર્ષ ૨૦૦૦થી આ દિવસને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત આ દિવસનો હેતુ વિશ્વના કરોડો પ્રવાસીઓના યોગદાનને માન્યતા આપવાનો અને તેઓને મળતા પડકારો અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રવાસીઓ વિશ્વની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આજના વૈશ્વિક યુગમાં પ્રવાસ માત્ર જરૂરિયાત નહિ પરંતુ…

Read More

कार्मिक और प्रशिक्षण विभाग – वर्षांत 2025

हिन्द न्यूज़, दिल्ली    अप्रैल, जुलाई और अक्टूबर 2025 में तीन राष्ट्रव्यापी रोज़गार मेलों का आयोजन किया गया, जिनमें मंत्रालयों, विभागों, सार्वजनिक क्षेत्र उपक्रमों, स्वायत्त निकायों और केंद्र शासित प्रदेशों में 1.5 लाख से ज़्यादा नियुक्ति पत्र जारी किए गए, जिससे देश भर में रोज़गार सृजन के प्रयासों को मज़बूती मिली। एसएससी के माध्यम से भर्ती में पारदर्शिता और दक्षता बढ़ाई गई, जिसने पूरी तरह से इलेक्ट्रॉनिक डॉज़ियर सिस्टम अपनाया, आधार-आधारित सत्यापन लागू किया, और परीक्षा सेवाओं के अनबंडलिंग को चालू किया। संघ लोक सेवा आयोग के भर्ती इकोसिस्टम को…

Read More

भारतीय प्रतिस्पर्धा आयोग द्वारा जापान पोस्ट कंपनी लिमिटेड (एक्वायरर) के माध्यम से लॉजिस्टीड होल्डिंग्स लिमिटेड (टारगेट) में कुछ इक्विटी हिस्सेदारी के अधिग्रहण को मंजूरी दी गई है

हिन्द न्यूज़, दिल्ली      भारतीय प्रतिस्पर्धा आयोग ने जापान पोस्ट कंपनी लिमिटेड (एक्वायरर) द्वारा लॉजिस्टीड होल्डिंग्स लिमिटेड (टारगेट) में कुछ इक्विटी हिस्सेदारी के अधिग्रहण को मंजूरी दे दी है। प्रस्तावित संयोजन के तहत, अधिग्रहणकर्ता (एक्वायरर) द्वारा एचटीएसके इन्वेस्टमेंट एल.पी. से लक्ष्य कंपनी (टारगेट) में 14.9 प्रतिशत मतदान अधिकारों के साथ 19.9 प्रतिशत इक्विटी हिस्सेदारी का अधिग्रहण शामिल है। अधिग्रहणकर्ता एक जापानी कंपनी है, जो वैश्विक स्तर पर डाक परिचालन, डॉक्यूमेंट्री स्टैम्प की बिक्री, लॉजिस्टिक्स व्यवसाय, रियल एस्टेट बिजनेस, इंटरनेशनल कार्गो ट्रांसपोर्ट और बैंक एवं बीमा एजेंसी सेवाओं आदि कार्यों…

Read More

हिमालयी राज्यों में अपशिष्ट प्रबंधन में नवाचार

हिन्द न्यूज़, दिल्ली      सूर्य की पहली किरण के साथ ही हिमालय पर्वतमाला के भव्य पर्वतीय क्षेत्रों में जीवन शांतिपूर्वक शुरू हो जाता है। पहाड़ी शहरों में सफाईकर्मी संकरे रास्तों से गुजरते हुए घरों से कचरा इकट्ठा करते हैं। विद्यालयों के परिसरों में छात्र नियमित क्रियाकलाप के रूप में कचरे को अलग-अलग करते हैं जबकि तीर्थ स्थलों पर आगंतुक निर्धारित संग्रहण केंद्रों का उपयोग करते हैं। रोजमर्रा की ये गतिविधियां हिमालयी क्षेत्र में संगठित रूप से अपशिष्ट प्रबंधन पर बढ़ते जोर को दर्शाती हैं जो उच्च ऊंचाई वाली बस्तियों,…

Read More

સુશાસનથી અંત્યોદય ઉત્થાન

હિન્દ ન્યુઝ, ગુજરાત     રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત છેલ્લાં 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓને ₹60 કરોડથી વધુની સહાય; પુન:લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું દીકરીના લગ્ન એ પરિવાર માટે સૌથી મોટો ઉલ્લાસનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે અનુસૂચિત જાતિના પરિવારોને આર્થિક ચિંતામાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી કુંવરબાઇનું મામેરું યોજના વરદાનરૂપ સાબિત થઈ રહી છે. પાત્રતા ધરાવતી દીકરીઓ લગ્નના બે વર્ષની અંદર http://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

Read More

केंद्रीय स्वास्थ्य मंत्री जे.पी. नड्डा ने जमीनी स्तर पर टीबी-मुक्त भारत अभियान में तेजी लाने के लिए तमिलनाडु के सांसदों के साथ संवाद किया

हिन्द न्यूज़, दिल्ली     केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज ‘पार्लियामेंटेरियंस चैंपियनिंग ए टीबी-मुक्त भारत’ पहल के तहत, टीबी उन्मूलन के प्रयासों में तमिलनाडु के योगदान को और मजबूत करने के लिए वहां के सांसदों के साथ एक विशेष संवाद सत्र आयोजित किया। इस बैठक में समुदाय स्तर पर जागरूकता बढ़ाने, टीबी से जुड़ी सामाजिक वर्जनाओं को दूर करने और बीमारी की जल्द पहचान व समय पर उपचार सुनिश्चित करने में जनप्रतिनिधियों की महत्वपूर्ण भूमिका पर जोर दिया गया। संसद के शीतकालीन सत्र के…

Read More

भारत के राष्ट्रपति ने आदि जगद्गुरु श्री शिवरात्रीश्वर शिवयोगी महास्वामीजी के 1066वें जयंती समारोह का उद्घाटन किया

हिन्द न्यूज़, दिल्ली     भारत की राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू ने आज (16 दिसंबर, 2025) कर्नाटक के मांड्या जिले के मालवल्ली में आदि जगद्गुरु श्री शिवरात्रिश्वर शिवयोगी महास्वामीजी के 1066वें जयंती समारोह का उद्घाटन किया।  इस अवसर पर बोलते हुए राष्ट्रपति ने कहा कि युगों-युगों से संतों ने अपने ज्ञान और करुणा से मानवता को सचेत किया है। उनका जीवन हमें याद दिलाता है कि सच्ची महानता अधिकार या धन में नहीं, बल्कि त्याग, सेवा और आध्यात्मिक शक्ति में निहित है। ऐसे महानतम संतों में आदि जगद्गुरु श्री शिवरात्रीश्वर…

Read More