સાવરકુંડલા જીઆઈડીસી માટે સૂચિત જમીનની જંત્રી રિવાઈઝ કરી સાવરકુંડલાના નાના નાના ઉદ્યોગકારોને પોસાય તેવા દરો કરવા માટે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અસરકારક અને તર્કબદ્ધ રજૂઆત કરી

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસ માટે સાવરકુંડલા શહેર જીઆઈડીસીની સુવિધા વર્ષોથી ઝંખે છે. અને સાવરકુંડલા જીઆઈડીસી અર્થે ફાળવેલ જમીન સાવરકુંડલા સામા પાદર ગામના સર્વે નંબર ૪૫૨/૧૫૧ જમીનની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. આ સૂચિત ફાળવેલ જમીન ની પ્રવર્તમાન જંત્રી કલેક્ટર દ્વારા રૂપિયા ૬૦૦૦ રૂપિયા નિયત કરવામાં આવેલ છે.જો કે આ સૂચિત જમીનની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં પ્રથમ દ્રષ્ટિએ આ જમીન ડુંગરાળ ખાડા ટેકરા અને બીલકુલ બિનઉપજાઉ લાગે છે. ખરેખર આ જમીન સ્થળ અને રેકોર્ડ આધારિત જોવામાં આવે તો જે તે સમયે જંત્રીનોં સર્વે નંબર મુજબનો ભાવ ખૂબજ ઊંચો નિયત કરવામાં આવેલ…

Read More

કાલાવડ ખાતે “હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ” ની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, કાલાવડ              જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં “હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ” જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.                પુષ્પાંજલિ કાર્યક્રમ માં મંદિરના પૂજારી જીકા બાપુ ના વરદ હસ્તે પૂજા અર્ચના કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી તેમજ કાલાવડ ભાજપ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગમલભાઈ ગઢવી, તરુણભાઈ ચૌહાણ,…

Read More