કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા 120 મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાનાં કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા લોભામણી જાહેરાતો કરી PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) સ્કીમ હેઠળ મહીલાઓ માટે બ્યુટી પાર્લર અને સિલાઈ જેવા ક્લાસીસો કરાવતા હોવાનું અને આ કોર્સના ક્લાસીસ કર્યા બાદ જે તે કોર્સને અનુલક્ષીને કીટ સાથે મહીલા દીઠ 22,000/- રૂપિયા આપવાની એનકેન પ્રકારે લાલચ આપી સ્કૂલ સંચાલક ઈન્દુબેન ઘનશ્યામભાઈ હીરપરા અને તેના મળતિયાઓ એવાં…
Read MoreDay: February 8, 2025
કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને…
Read Moreસ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મીલેટ મહોત્સવ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત બે દિવસીય (તા.૮-૯ ફેબ્રુઆરી) મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫ નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગીનો આપણા રોજીંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનીજ વિટામીન સમાયેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મીલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉમરે થતા રોગોથી મુક્તિ મળે છે. રાજ્યના કૃષિમંત્રી…
Read More