શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ધરમપુર શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે  પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા એ ભગવાન મહાવીરનો માનવજાતને સંદેશ:  રાજ્ય સરકારે ‘અહિંસા પરમો ધર્મ’ને અનુસરી ગૌવંશ વધ પર પ્રતિબંધનો કાયદો ઘડી તેનો કડક અમલ કરાવ્યો છે  ધરમપૂર તીર્થક્ષેત્રમાં મંદિરની દિવ્યતા અને ભગવાનની ભવ્યતાની સાક્ષાત અનુભૂતિ થઇ રહી છે ‘જીવસેવા અને માનવસેવા’ સમાજમાં સૌના જીવનનો ભાગ બને તેવું પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીના હસ્તે શ્રીમદ્દ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત…

Read More

સુશાસન સપ્તાહ અંતર્ગત કૃષિ કલ્યાણ દિવસ ની ઉજવણી માણસા ખાતે કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરાઇ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર             સુશાસન સપ્તાહ અંતર્ગત ’કૃષિ કલ્યાણ દિવસ’ની ઉજવણી માણસા ખાતે કરવામાં આવી હતી. કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાની સાધન- સહાય આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને રાજય કૃષિ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાન મંત્રી અટલબિહારી બાજપાઇના જન્મ દિવસ તા. ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે સમગ્ર રાજયમાં ઉજવવામાં આવે છે. સતત રાસાયણિક ખાતરો અને દવાનો…

Read More

આઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- યોગ-પ્રાણાયામ કાર્યકમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ            સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહીછે જેના ભાગરૂપે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2021 દરમિયાન “નદી મહોત્સવ” ઉજવવાનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ-પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હળવી કસરત, પ્રાણાયામ, સૂર્ય…

Read More

જીટીયુ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સ માટે પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન કરાયું.

હિન્દ ન્યુઝ,           રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અંતર્ગત પણ સમાજ ઉત્થાનના તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સ માટે પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન જીટીયુ ખાતે કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમે ખૂલ્લો મુકતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પર આવી પડેલ દરેક આપત્તિની ક્ષણમાં જીટીયુ એનએનએસ ઓફિસર્સ હરહંમેશ ખડેપગે રહીને રાષ્ટ્ર નિર્માણમાં કાર્યરત રહ્યાં છે. મુખ્ય મહેમાન…

Read More

‘‘સુશાસન સપ્તાહ’’ નિમિત્તે આવતીકાલ તા. ૨૮ ડિસેમ્બરે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે : કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ જામનગર ખાતે ઉપસ્થિત રહેશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર            ‘‘સુશાસન સપ્તાહ’’ નિમિત્તે આવતીકાલ તા. ૨૮ ડિસેમ્બરે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે . કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ જામનગર ખાતે ઉપસ્થિત રહેશે – જિલ્લા મથકોએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર, પશુ આરોગ્ય મેળાઓ, યોજનાઓના મંજૂરી હુકમો તેમજ વિનામૂલ્યે છત્રી વિતરણ કરાશે.

Read More

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર               યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નું આયોજન ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, પાનવાડી, ભાવનગર ખાતે કરવામાં આવેલ. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૫ યુવક-યુવતીઓએ ભાગ લીધેલ. આ શિબિરમાં વક્તા તરીકેશરદભાઈ ઠક્કરની નિમણૂક ગાંધીનગર વડી કચેરીથી કરવામાં આવેલ. આ શિબિરમાં ભાવનગર શહેરના શિક્ષક ડૉ.મહેશભાઈ દાફડા, અન્ય શાળા/કોલેજના શિક્ષક અને વિદ્યાર્થીઑ તથા…

Read More

પેન્શનરો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં જિલ્લા તિજોરી કચેરીને મોકલવાની રહેશે

 રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો પેન્શનમાંથી ટી.ડી.એસ.ની કપાત થશે હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ             ગીર-સોમનાથ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા પેન્શનરોની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરો એ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૩૧/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ગીર-સોમનાથને પહોંચતી કરવાની રહેશે. જો રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો આવકવેરાના પ્રવર્તમાન નિયમોનુસાર પેન્શનરમાંથી ટી.ડી.એસ.ની…

Read More

કરજણ નગરપાલિકા ની નવીકચેરી નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ભરૂચ             ૨૭ડિસેમ્બર નાં રોજ સવારે ૧૦કલાકે વિશાલ શેહરીજનો અને રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં કરોડોનાં ખર્ચે બનાવેલ કરજણ નવરપાલિકા ની નવી કચેરી નું લોકાર્પણ કાર્યકમ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે કરજણ ભરત મુનિ.હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં રાજ્ય કક્ષાનાં શહેરી વિકાસ ગ્રહનિર્માણ વિભાગના ગુજરાત સરકારનાં વિનોદભાઈ મોરડીયા અતિથિ વિશેષ ચેરમેન ગુજરાત મુન્સિપાલ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, માજી ધારાસભ્ય સતીસ પટેલ, નિસાળિયા કરજણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચાવડા, ઉપપ્રમુખ જયેશ પટેલ,…

Read More