રાજકોટ, રાજકોટ શહેર તા.૨૪.૬.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહેલી સવારે આદ્યશકિત માં અંબાજી ના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રા માં વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનની ના દર્શન અર્ચનથી કરી છે. તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાત ને કોરોના ના આ સંકટ માંથી સલામત…
Read MoreDay: June 25, 2020
રાજકોટ શહેર દિકરીનાં લગ્ન માટે ઉછીનાં લીધેલા રૂપિયાની વ્યાજખોર કરી રહ્યાં હતા પઠાણી ઉઘરાણી
રાજકોટ, રાજકોટ શહેર રેલવેમાં નોકરી કરતા અને કોઠી કમ્પાઉન્ડમાં રહેતા મહેન્દ્રભાઈએ તેની પુત્રીના લગ્ન માટે વર્ષ ૨૦૧૮ માં ફાઇનાન્સનો ધંધો કરતા દુષ્યંતસિંહ ઠાકુર પાસેથી ૩ લાખ ૨૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં વ્યાજખોર દુષ્યંતસિંહ દ્વારા મહેન્દ્રભાઈ પાસે ઊંચા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફક્ત ઊંચા વ્યાજે પઠાણી ઉઘરાણી જ નહીં પણ મહેન્દ્રભાઈ પાસે લખાણ પણ કરાવી લીધું હતું. અને ધાક ધમકી આપી હતી. મહેન્દ્રભાઈ દ્વારા આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરે મહેન્દ્રભાઈના ઘરે જઈને…
Read More