ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ        ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ (ગાંધીધામ) ના ૧૧ કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ) ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા રૂ. ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬…

Read More

નખત્રાણાના ૭ મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ          નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ સાત કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં મામલતદારશ્રીની કચેરી નખત્રાણા, તાલુકા સેવા સદન, ભુજ-લખપત હાઈવે રોડ, નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે. આ કેન્દ્રોમાં આણંદસર, માધાપર(મંજલ), કોટડા(રોહા), નાગવીરી, નખત્રાણા, કોટડા(જ) અને મોસુણાનો સમાવેશ થાય છે.          આ સાત કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ ૧૦ (સ્થાનિક ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોય એવા આવેદન પ્રાપ્ત…

Read More

વડોદરા માં યોજાયેલ કાર્ય

હિન્દ ન્યુઝ,વડોદરા       મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને વિના વિલંબે આજે કુલ રૂ. 62 લાખની આર્થિક સહાય ચૂકવાઈ મૃતકોના પરિવારોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવાઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન વડોદરામાં લગભગ 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ, જેમાંથી મહત્તમ 51 ઉમેદવારો રેલવેના આ રોજગાર મેળામાં બિહાર અને યુપીના બે દિવ્યાંગ ઉમેદવારને મળી રોજગારની તક પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ  

Read More

દાહોદ તાલુકાના કોટડા ખુર્દ ખાતે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું કર્યું વિતરણ

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ તાલુકાના ટાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર કોટડા ખુર્દ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને કુલ 15 ટીબીના દર્દીઓને પોષણ કીટ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું       કલેકટર દ્વારા કહેવામાં આવ્યું કે, જયારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે આવી બધી બીમારી થાય છે તમને પોષણ કીટ આપવામાં આવી તેનો યોગ્ય ઉપયોગ કરવો શરીરમાં પોષણ મળે એવી વસ્તુઓ ખોરાકમાં લેવા જોઈએ અને ડૉ અને આરોગ્ય કર્મચારીઓ જે કહે છે તેમની સૂચનાનું પાલન કરવું ડૉટ્સ નિયમિત લેવાથી ટીબી…

Read More

કૂપોષિત બાળકને માત્ર ૧૪ દિવસમાં સુપોષિત બનાવતું બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     રાજ્યનું એકપણ બાળક કૂપોષિત ન રહે તે માટે બાલભોગ, દૂધ સંજીવની યોજના, મધ્યાહન ભોજન યોજના જેવા વ્યાપક પ્રયાસો દ્વારા રાજ્યના તમામ નાના બાળકોને સુયોગ્ય પોષણ મળે અને તેવો સશક્ત ભારતના સશક્ત નાગરિક બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.      બાળ કૂપોષણ નાબૂદી માટેનો આવો જ એક પ્રયાસ અને અભિયાન છે. બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર…જ્યાં ૦ થી લઇ ૫ વર્ષ સુધીના કૂપોષિત બાળકને ૧૪ દિવસ માટે સારવાર આપીને સુપોષિત કરવામાં આવે છે. ગીર સોમનાથના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવેલા આ કેન્દ્રમાં…

Read More

કૂપોષિત બાળકને સુપોષિત બનાવતું બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કૂપોષણ એ સમાજ માટે સામાજિક કલંકની નિશાની છે. નબળું બાળક આગળ જતાં નમાલું બની રહે તે ભારત જેવા વિકાસશીલ દેશને પાલવે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નાના અને કૂપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે બાળભોગથી માંડીને મધ્યાહન ભોજન સુધીની વિવિધ યોજના ચલાવવામાં આવે છે.        રાજ્યના બાળકોને સુપોષિત બનાવવા માટે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટર ચલાવવામાં આવે છે.…

Read More

મેદસ્વિતા અને ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિએ વજન કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી

હિન્દ ન્યુઝ, બોટાદ              મેદસ્વીપણું એટલે સરળ ભાષામાં શરીરનું વજન સામાન્ય કરતાં વધારે હોવું. શરીરમાં વધારે માત્રામાં ચરબી જમાં થવાથી શરીરનાં માળખા અને બંધારણમાં ઉંમર, જાતિ અને ઉંચાઈ પ્રમાણેનાં આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યાં અનુસાર શરીરનાં આદર્શ વજન કરતાં 20 ટકા કે તેથી વધારે વજન વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે જોખમી છે. મેદસ્વિતાનું કારણ આપણાં શરીરમાં કેલરીનું અસંતુલન છે. આપણાં શરીરની જરૂરીઆત કરતાં જયારે આપણે વધારે કેલરી ખાઈએ છીએ ત્યારે શરીર જરૂરીઆત અનુસારની કેલરી ઉપયોગ કરે છે પરંતુ વણવપરાયેલી કેલરી શરીરમાં જમા…

Read More

સીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ

હિન્દ ન્યુઝ, સીંગવડ       સીંગવડ તાલુકામાં આરોગ્ય સમિતિના ચેરમેનની અધ્યક્ષતા હેઠળ ધામણબારી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–છાપરવડ અને સરજુમીના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્ય લક્ષી NCD સ્ક્રીનીંગ કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમાંથી ૪૮ જેટલા લોકોનું NCD સ્કીનિંગ કરવામાં આવ્યું હતું સાથે ૧૫ જેટલા લાભાર્થીઓના PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ૭૦ વર્ષથી પણ વધુ ઉંમરના ૦૫ લાભાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા. સાથે સિકલસેલ, .ટી.બી., મેલેરીયા ડેન્ગ્યુ, પાણી જન્ય…

Read More

શિહોર તાલુકામાં ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩ હજારથી વધુ નાગરિકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર       સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં શ્રમિકોના આરોગ્યની સંભાળ માટે ધન્વંતરી આરોગ્ય રથ અને મેડિકલ મોબાઇલ વાન કાર્યરત છે. આ આરોગ્ય રથ શ્રમિકો માટે ખરા અર્થમાં વરદાનરૂપ સાબિત થયાં છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩,૧૦૧ લોકોને OPD દ્વારા વિવિધ તબીબી સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧૮,૬૮૩ લોકોના વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧,૦૯૦ શ્રમિકોના ઇ-નિર્માણ કાર્ડ અને ૩૮૭ શ્રમિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સહાય ફોર્મ ભરવાની કામગીરી પણ કરવામાં આવી છે. આમ, શ્રમિકોને ઘર આંગણે‌‌ જ આરોગ્યની…

Read More

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે સબ સ્ટાન્ડર્ડ – મિસ બ્રાન્ડેડ ખાદ્યપદાર્થો વેચાતા ૬ નમુનાઓના જવાબદારોને નાણાકીય દંડ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૦૬ એકમોને નાણાકીય દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી એમ.એસ માવા વાલા, ગંભીરા ખાતેથી અમૃત સ્વીટ બરફી ના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને રૂ.૮૦ હજારનો તથા શ્રી મે. રીચ મોર એપ્રિલ ટ્રેડિંગ, બોરસદ ખાતેથી લીધેલ એક્કા રિફાઇન્ડ કોટન ઓઇલનો નમુનો સબ સ્ટાન્ડર્ડ તેમજ મિસ બ્રાન્ડેડ જાહેર થતા રૂપિયા ૧.૨૫ લાખનો દંડ, કિસ્મત ટ્રેડિંગ કંપની ખાતે…

Read More