હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ. ✅ જિલ્લા કક્ષાથી લઈને ગામડાઓ સુધી વિવિધ યોગ કાર્યક્રમોનું આયોજન ✅ સ્ટેજ, મંડપ, સાઉન્ડ સિસ્ટમ અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા ✅ ટ્રાફિક, પાર્કિંગ, એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓની સુવિધા ✅ સ્વચ્છતા અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા ✅ શાળા-કોલેજ, સરકારી કર્મચારીઓ અને નાગરિકોની વ્યાપક ભાગીદારી પર ભાર 🌿 “યોગ કરો, નિરોગી રહો” ચાલો, યોગને જીવનશૈલી બનાવી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.
Read MoreAuthor: Admin
આગામી ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત માર્ગદર્શન અનુસાર જૂનાગઢ શહેરમાં સરદારબાગ ઝાંસીના પૂતળા આગળ ફળદુવાદી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિક્ષણ શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ અને જૂનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા અને અન્ય મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ સુર્ય નમસ્કાર, કપાલભાતિ, વિવિધ યોગાસનો જેવા કે ભુજંગાસન,…
Read Moreજૂનાગઢમાં પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકાર્પણ થયેલ વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેકટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડલોના પ્રદર્શનો, જન જાગૃતિ માટે પ્રગતિ પથ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢમાં પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આ પ્રગતિપથ યાત્રા આવી પહોંચતા યાત્રાના સંયોજક તથા યાત્રમાં સહભાગી બનેલા પદાધિકારીશ્રીઓને યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાર ડો.રમેશભાઇ પરમારે આવકાર્યા હતા. આ તકે યાત્રાના…
Read More“ભાગ… જેહાદી ભાગ! સંભળાય છે સિંહણની ત્રાડ !”
હિન્દ ન્યુઝ, રાપર (કચ્છ) રાપર (કચ્છ)માં ‘લવ જેહાદ’નું બિભત્સ ષડયંત્ર : સગીરાને 3 વાર ગર્ભવતી કરી,અજમેરમાં ધર્માંતરણ ભાઈ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ ધર્માંન્તરણના છેડા છેક અજમેરના મૌલવી સુધી જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ “હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક અધ્યક્ષા ડો.સીમાબેન પટેલના સપાટાથી વિધર્મી સીધો જેલના સળિયા પાછળ! દેશમાં ‘લવ જેહાદ’,લેન્ડ જેહાદ અને ‘ધર્માંતરણ’નું ષડયંત્ર બહુ મોટા પાયે ચાલી રહ્યો છે ત્યારે લવ જેહાદ ષડયંત્રનો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો કચ્છ જિલ્લાના રાપર ખાતેથી સામે આવ્યો છે. એક સગીર વયની હિન્દુ યુવતીને વિધર્મી દ્વારા પ્રેમજાળમાં ફસાવી,…
Read Moreવર્ષ ૨૦૧૫ થી સંયુક્ત રાષ્ટ્રો/UN દ્વારા તા.૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વર્ષ ૨૦૧૫ થી સંયુક્ત રાષ્ટ્રો/UN દ્વારા તા.૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું સુનિશ્ચિત કરાયું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૬ માં પણ જૂનાગઢ જિલ્લામાં જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ કક્ષાએ આ અન્વયે યોગ કાર્યક્રમો પણ યોજવા જઇ રહ્યા છે. જેના સંદર્ભે અધિક નિવાસી કલેકટર સુ બી.એસ.બારડના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પૂર્વતૈયારી નિમિતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત બેઠકમાં…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પોરબંદર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાશે
હિન્દ ન્યુઝ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ અને જનકલ્યાણલક્ષી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત તા.૯ જૂનના રોજ જિલ્લાના વિકાસકાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં થયેલા મહત્વપૂર્ણ વિકાસકાર્યો અંગે પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત કરશે. ત્યારબાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ વિકાસસ્થળોની…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે પોરબંદરની નવી ઉડાન
૧૨ વર્ષ સબળ નેતૃત્વના, અવિરત વિકાસના હિન્દ ન્યુઝ, પોરબંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ હેઠળ સફળ ૧૨ વર્ષ દરમ્યાન દેશના ખૂણે-ખૂણે અવિરત વિકાસની ગતિ જોવા મળી રહી છે. આ વિકાસ યાત્રાના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પોરબંદરના રંઘાવાવ પાસે નિર્મિત થયેલ “સરદાર પટેલ રમત સંકુલ” (સ્પોર્ટ્સ સંકુલ) છે. આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ સ્થાનિક ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી યુવાનોને પોતાના ઘર આંગણે જ ઉચ્ચ સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે. પોરબંદરની પેરા-એથ્લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી…
Read More૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં સ્વચ્છતા અભિયાન
હિન્દ ન્યુઝ, દાહોદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ‘૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં’ ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ લોકહિત અને જનજાગૃતિના કાર્યક્રમોની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે ધાનપુર તાલુકા પંચાયતના નવાનગર ગ્રામ પંચાયત હેઠળ ગ્રામજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશને સાર્થક કરવા માટે ગ્રામજનોએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા અપનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસો અને ઉત્સાહપૂર્ણ શ્રમદાનથી ગામની નદી-નાળાને તેમજ એમાં આવેલ ઝાડી ઝાખરાની સફાઈ કરવામાં આવી હતી.
Read Moreપોરબંદરમાં આઈ.ટી.આઈ. ખાતેથી ઢોલ અને ગરબાના તાલે ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, પોરબંદર પ્રધાન સેવકની જેમ નાગરિકોના કાર્ય કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો આકર્ષક ઢબે ઢોલ અને ગરબાના તાલે પોરબંદર આઈ.ટી.આઈ. ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, શૈક્ષણિક, આરોગ્ય, માર્ગ સલામતી, પ્રવાસન અને જનસુવિધા સંબંધિત પ્રકલ્પોની સ્થળ મુલાકાત લઈ આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સેવાઓ અને વિકાસકાર્યોની માહિતી મેળવી હતી. યાત્રા દરમિયાન આઈ.ટી.આઈ. ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સાધનો અને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રેડની મુલાકાત…
Read Moreજનભાગીદારીથી વિકાસનું જનઆંદોલન : પાટણમાં નિવાસી અધિક કલેકટર ડો. મેહુલ બરાસરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વિકસિત ગુજરાત@૨૦૪૭ સંકલ્પ અભિયાન_પાટણ હિન્દ ન્યુઝ, પાટણ ૧૫ જૂનના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજનની સમીક્ષા કરાઇ. બેઠક દરમિયાન તા. ૧૫ જૂનના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન તેમજ તા. ૧૭ જૂનના રોજ વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે યોજાનારી યોગ શિબિર અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ અને વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા માટે જરૂરી કામગીરી અંગે…
Read More