ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે.      ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ તા. 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે.     રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા…

Read More

‘વર્લ્ડ હેરિટેજ સિટી’ની સાથે-સાથે વેકેશન ડેસ્ટિનેશન બન્યું અમદાવાદ; ‘સ્માર્ટ અમદાવાદ’ કે જ્યાં જોવા મળી રહ્યો છે મનોરંજન અને જ્ઞાનનો અદભુત સંગમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ જો તમે વેકેશનમાં પરિવાર અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ તો અમદાવાદના આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ, સાયન્સ સિટીની એક્વેટિક તેમજ રોબોટિક ગેલેરી, કાંકરિયા પ્રાણી સંગ્રાલય અને બાલવાટિકા, ક્રિકેટના શોખીનો માટે મોટેરામાં આવેલું સ્ટેડિયમ, રાત્રિના સમયે ફૂડ માટે પ્રખ્યાત માણેકચોક, સિંધુ ભવન રોડ પર આવેલ આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. જો તમે પણ આ વેકેશનમાં જ્ઞાન, સંસ્કૃતિ તેમજ આધુનિક લાઈફસ્ટાઈલનો એકસાથે અનુભવ કરવા માગતા હોવ તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.

Read More

અંબિકા તાલુકાના વસરાઈ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત  સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા નોલેજ હબ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ પછી શું? તેમજ ધોરણ ૧૨ પછી કઈ કારકિર્દી પસંદ કરવી તે અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.                                  આ સેમિનારમાં શ્રી જિમિલભાઈ પટેલ અને અક્ષય ઝારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમો અને ભવિષ્યની કારકિર્દી અંગે સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારી કરવી,…

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણની પુણ્ય ધરા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’

હિન્દ ન્યુઝ, સોમનાથ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં ભારતની આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણની પુણ્ય ધરા પર ‘સોમનાથ અમૃત મહોત્સવ’ ઉજવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપરાંત સાધુ-સંતો અને ભક્તગણ સહિતની વિશાળ જનસમુદાય આ અવસરે સહભાગી થયા હતા.  વડાપ્રધાનએ આ અવસરે જણાવ્યું હતું કે, 1947 માં ભારત આઝાદ થયું અને 1951 માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વિનાશમાં પણ સર્જનનો સંકલ્પ…

Read More

વડાપ્રધાનનાં કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, સોમનાથ કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં મંત્રી જીતુભાઈ વાઘાણી : – ભારતની આઝાદી બાદ બંગાળમાં મેળવેલી જીત એ બીજી આઝાદી સમાન છે  -‘સોમનાથ અમૃતપર્વ’માં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ એ આપણા સૌ માટે ગર્વ અને આનંદની વાત છે. ૭૫ વર્ષ નિમિત્તે એક્ઝિબિશન, રૉડ શો, સૂર્યકિરણ એર-શૉ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સહિત રંગારંગ કાર્યક્રમો  યોજાશે 

Read More

સોમનાથના શિખરે ઇતિહાસ રચાશે !!

હિન્દ ન્યુઝ, સોમનાથ      “સોમનાથ અમૃતપર્વ-2026” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર વચ્ચે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર 11મી મેએ 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે; 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે, મંત્રોચ્ચાર સાથે કરાશે અભિષેક. 8 ફૂટ ઊંચાઈના અને 1,100 લીટર પાણી સમાવવાની ક્ષમતાના અને 760 કિ.ગ્રા.ના કળશ દ્વારા સોમનાથ મંદિર પર અભિષેક થશે; ત્રણ મિનિટમાં કળશમાં રહેલું પાણી રિમોટ દ્વારા સેન્સરથી અભિષેકરૂપે મંદિર પર પ્રક્ષાલિત થશે.

Read More

प्रधानमंत्री ने हैदराबाद में सिंधु अस्पताल का उद्घाटन किया

हिन्द न्यूज़, हैदराबाद      प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज हैदराबाद में सिंधु अस्पताल का उद्घाटन किया। प्रधानमंत्री ने कहा कि यह अस्पताल शहर और आसपास के क्षेत्रों में स्वास्थ्य सेवा इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की दिशा में एक सराहनीय प्रयास है। उन्होंने अस्पताल की टीम द्वारा नवीनतम तकनीक और नवाचार को एकीकृत करने पर दिए गए विशेष जोर की भी प्रशंसा की।

Read More

प्रधानमंत्री ने ‘आर्ट ऑफ लिविंग’ में श्री श्री रविशंकर जी से मुलाकात की

हिन्द न्यूज़, बेंगलूरु      प्रधानमंत्री नरेन्द्र मोदी ने अपनी बेंगलुरु यात्रा के दौरान ‘आर्ट ऑफ लिविंग’ के संस्थापक और प्रसिद्ध आध्यात्मिक गुरु श्री श्री रविशंकर जी से मुलाकात की।   मोदी ने कहा कि उनकी श्री रविशंकर के साथ विभिन्न विषयों पर उत्कृष्ट चर्चा हुई, विशेष रूप से ‘आर्ट ऑफ लिविंग’ द्वारा किए जा रहे कार्यों पर विस्तार से बातचीत हुई। प्रधानमंत्री ने सामाजिक कल्याण को बढ़ावा देने के प्रति श्री श्री रविशंकर जी की प्रतिबद्धता की सराहना की और विभिन्न पहलों के माध्यम से समाज की सेवा में इस…

Read More

बालाजी मंदिर परिसर में राजस्थान सरकार एवं केंद्र सरकार की जनकल्याणकारी योजनाओं के प्रचार-प्रसार हेतु ग्राम विकास रथ एवं कला जत्था कार्यक्रम का आयोजन

हिन्द न्यूज़, राजस्थान       छबड़ा विधानसभा क्षेत्र की ग्राम पंचायत भीलवाड़ा नीचा के बालाजी मंदिर परिसर में राजस्थान सरकार एवं केंद्र सरकार की जनकल्याणकारी योजनाओं के प्रचार-प्रसार हेतु ग्राम विकास रथ एवं कला जत्था कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में राजस्थान सरकार में श्रीयादे माटी कला बोर्ड के अध्यक्ष प्रहलाद राय टांक मुख्य अतिथि के रूप में उपस्थित रहे। कार्यक्रम की अध्यक्षता प्रधान हरिओम नागर ने की। इस दौरान एलईडी के माध्यम से योजनाओं पर आधारित लघु फिल्म प्रदर्शित की गई तथा कला जत्था कलाकारों द्वारा नुक्कड़…

Read More

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પ્રકૃતિ બંને માટે વરદાનરૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું. રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને જીવાતથી રક્ષણ…

Read More