હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં શિક્ષણનો મહોત્સવ એટલે કે ‘શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે. આ અભિયાનના સુચારુ અમલીકરણ અને જિલ્લાનું એક પણ બાળક શિક્ષણ અને પોષણના અધિકારથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈનએ અછાલા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેકટરએ જે બાળકો આગામી જૂન માસમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવવાને પાત્ર છે, તેવા બાળકોના ઘરે રૂબરૂ જઈ તેમના માતા-પિતા સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે વાલીઓને આંગણવાડીના મહત્વ વિશે સમજ આપી હતી અને બાળકના…
Read MoreAuthor: Admin
આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા તેમજ સુરત-તાપી- નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા પશુપાલન, ખેતીવાડી તથા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગાંધીનગરના સ્ટેટ એપેડેમીયોલોજીસ્ટ ડો.જયેશ સોલંકી, એપેડેમીક ઓફિસર ડો.વિજય પટેલ, મેડીકલ ઓફસર ડો.કાપડીયા, આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નિયામક ડો.સી.આર.પટેલ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ સ્થિત મેડિકલ કોલેજના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ડો.નિલમ પટેલે જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો તથા મહેનતના…
Read Moreश्री धर्मेंद्र प्रधान ने आईआईएम अहमदाबाद में आयोजित आईआईएम समन्वय मंच की बैठक की अध्यक्षता की
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय शिक्षा मंत्री श्री धर्मेंद्र प्रधान ने आज शिक्षा मंत्रालय (एमओई) के उच्च शिक्षा विभाग द्वारा भारतीय प्रबंधन संस्थान अहमदाबाद के सहयोग से आईआईएम अहमदाबाद परिसर में आयोजित भारतीय प्रबंधन संस्थानों (आईआईएम) के समन्वय मंच की बैठक की अध्यक्षता की। श्री धर्मेंद्र प्रधान आईआईएम के समन्वय मंच के अध्यक्ष भी हैं। इस बैठक में आईआईएम के संचालक मंडलों के अध्यक्ष, आईआईएम के निदेशक और उच्च शिक्षा विभाग तथा गुजरात और उत्तर प्रदेश की राज्य सरकारों के वरिष्ठ अधिकारी एक साथ आए और साझा हितों के…
Read Moreનરેન્દ્રભાઈ મોદીએ “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર કર્યો : મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એશિયાટીક લાયન-ગીરના સાવજના જતન-સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટ ભારત-2026ના પૂર્વાર્ધરૂપે સાસણ ગીરમાં યોજાઇ રહેલી સૌપ્રથમ પ્રિ-ઈવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી આ પ્રિ-ઈવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2…
Read Moreજૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત લેતા વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી આજે સાસણ ગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ – સમિટમાં સહભાગી થયા બાદ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફરો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ મુસાફરો સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યાં હતાં. રાજ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન એસ.ટી. બસ સ્ટેન્ડના સ્ટોલ ધારકો, દુકાનદારો સાથે આત્મીય રીતે વાર્તાલાપ કર્યો હતો, ઉપરાંત તેમણે યાત્રિકોને ભારે ગરમીથી બચવા માટે સતત હાઈડ્રેટ રહેવા અને ઓઆરએસનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે પ્રતિકાત્મક રીતે…
Read Moreडॉ. जितेंद्र सिंह ने पेंशनभोगियों को देश का महत्वपूर्ण संसाधन बताया, कहा- पेंशन सुधारों ने शासन प्रणाली को नियम-पुस्तिका आधारित व्यवस्था से जन केंद्रित व्यवस्था में बदला
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय विज्ञान एवं प्रौद्योगिकी, पृथ्वी विज्ञान राज्य मंत्री (स्वतंत्र प्रभार) और प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत, पेंशन, परमाणु ऊर्जा और अंतरिक्ष राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने आज कहा कि पिछले दशक में देश के पेंशन प्रशासन में उल्लेखनीय बदलाव आया है और अब यह प्रक्रिया-बद्ध प्रणाली से विकसित होकर प्रौद्योगिकी-सक्षम, जन-केंद्रित तंत्र बन गया है, जो पेंशनभोगियों की गरिमा, पारदर्शिता और जीवन सुगमता पर केंद्रित है। डॉ. जितेंद्र सिंह ने नई दिल्ली के विज्ञान भवन में आयोजित 16वीं अखिल भारतीय पेंशन अदालत को संबोधित…
Read Moreસુરત મેટ્રો પ્રોજેકટની અંદાજે ૭૫ ટકાથી વધુ કામગીરી પુર્ણ થઈ ચુકી છે
હિન્દ ન્યુઝ, સુરત સુરત મેટ્રો પ્રોજેક્ટના ૨ કોરિડોર અંતર્ગત કુલ ૪૦.૩૫ કિ.મી. લંબાઈના રૂ.૧૨,૦૨૦ કરોડના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટમાં કુલ ૩૮ સ્ટેશનો તેમજ ૨ ડેપો (ડ્રીમ સિટી ડેપો અને ભેસાણ ડેપો)નો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટની અંદાજે ૭૫% થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રીશ્રીના “વિકસિત ભારત”ના વિઝન અંતર્ગત દેશના શહેરોમાં મેટ્રો જેવી આધુનિક, સુરક્ષિત અને સુવિધાસભર પરિવહન વ્યવસ્થા ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે તેઓ સતત આગ્રહી રહ્યા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રીશ્રી આ પ્રોજેક્ટ ઝડપથી…
Read Moreસુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને કરોડોની સહાય અપાય
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર ૧૭,૩૨૯ ખેડૂતોની અરજીઓની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટ્રેક્ટર ખરીદી માટે ૮૩૬ ખેડૂતોને રૂ.૮.૩૫ કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, ઓલટાઈપ પ્લાઉ, ઓટો. ઓરણી, થ્રેસર અને બ્રશ કટર જેવા સાધનોમાં ૨૨૧૦ લાભાર્થીઓને રૂ.૧૯.૨૩ કરોડની સહાય ચુકવવામાં આવી હતી. સિંચાઈ માટેના સાધનો જેવા કે, ખુલ્લી પાઈપલાઈન, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન અને પમ્પસેટમાં ૮૦૬ લાભાર્થીઓને રૂ.૧૪૦.૬૦ લાખની સહાય તથા પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનોમાં ૭૬૭ ખેડૂતોને રૂ. ૧૮.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી હતી. સ્ટોરેજ યુનિટ…
Read Moreસ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોના રસોઈ ગેસમાં આત્મનિર્ભરતાના મંડાણ
હિન્દ ન્યુઝ, નર્મદા વડાપ્રધાનએ એકતાનગર ખાતે વર્ષ 2025ની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે; અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં; ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલામાં મૂકાયેલ આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા મોનિટરિંગ થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓનો ત્વરિત અમલ થઇ…
Read Moreઆરટીઓ અંજાર દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, ફોર વ્હીલર એલ.એમ.વી. કાર, થ્રી – વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો(HGV)માં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૨૦/૦૫/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨/૦૫/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૨૨/૦૫/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૪/૦૫/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના…
Read More