हिन्द न्यूज़, दिल्ली भारतीय नौसेना का महासागरीय अनुसंधान पोत, आईएनएस सागरध्वनि, अपने दक्षिण-पूर्व एशिया दौरे के अंतर्गत 13 मई 2026 को मलेशिया के पोर्ट क्लांग पहुंचा। वहां पहुंचने पर, रॉयल मलेशियन नेवी के कर्मियों द्वारा जहाज का गर्मजोशी से स्वागत किया गया। इस दो दिवसीय यात्रा के दौरान, भारतीय नौसेना और रॉयल मलेशियन नेवी के कर्मी कई तरह के सहयोगी कार्यक्रमों में भाग लेंगे। इनमें व्यावसायिक बातचीत, प्रशिक्षण आदान-प्रदान, क्रॉस-डेक दौरे और विषय-वस्तु विशेषज्ञ आदान-प्रदान शामिल हैं। इन गतिविधियों का उद्देश्य दोनों नौसेनाओं के बीच द्विपक्षीय समुद्री सहयोग…
Read MoreAuthor: Admin
विकसित भारत के लिए – कृत्रिम बुद्धिमत्ता के माध्यम से अल्पसंख्यक कल्याण और समावेशी विकास पर राष्ट्रीय सम्मेलन
हिन्द न्यूज़, दिल्ली अल्पसंख्यक कार्य मंत्रालय ने विकसित भारत के लिए कृत्रिम बुद्धिमत्ता के माध्यम से अल्पसंख्यक कल्याण तथा समावेशी विकास विषय पर राष्ट्रीय सम्मेलन का सफलतापूर्वक आयोजन किया। यह सम्मेलन “भागीदारी से भाग्योदय” (यानी सहभागिता के माध्यम से समृद्धि) की थीम पर आधारित था। इस सम्मेलन में देशभर के राज्यों और केंद्र शासित प्रदेशों से सचिव स्तर के वरिष्ठ अधिकारी और प्रतिनिधि शामिल हुए। इसका उद्देश्य भागीदारी आधारित शासन, सहकारी संघवाद और तकनीक के माध्यम से बेहतर जनसेवा प्रदान करते हुए अल्पसंख्यक कल्याण को मजबूत बनाने के…
Read Moreકેસર કેરી મહોત્સવ-૨૦૨૬- ઉનાળે માણો કેરી સાથે ખારેકની જ્યાફત!
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્યના કૃષિ વિભાગ હસ્તકના ‘ગુજરાત એગ્રો’ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે “કેસર કેરી મહોત્સવ-2026”નું ભવ્ય આયોજન, તા. 16 મે, 2026થી રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આ મહોત્સવનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે. ખેડૂતો 85 સ્ટોલ ખાતેથી કેરી તથા 15 સ્ટોલ ખાતેથી GI ટેગ ખારેકનું કરશે સીધું વેચાણ. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને શુદ્ધ, રસાયણમુક્ત ફળો મળે અને આપણા મહેનતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં શરૂ કરાવેલી પરંપરા આજે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આશીર્વાદરૂપ સમાન. ગત…
Read Moreદેશ-વિદેશમાં લોકપ્રિય ‘ગીર કેસર’ કેરીની વૈશ્વિક ઓળખ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દેશ-વિદેશમાં લોકપ્રિય ‘ગીર કેસર’ કેરીની વૈશ્વિક ઓળખ આધુનિક ટેક્નોલોજી અને GI ટેગના સંગમથી મજબૂત બની. ‘કેસર બેલ્ટ’ તરીકે ઓળખાતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગીર કેસર કેરીનું ઉત્પાદન વધ્યું છે; અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે, છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે. જે નિકાસકાર/ખેડૂતો ફળ અને શાકભાજી નિકાસ કરવા માગતા હોય તેમણે પોતાની વાડી/ખેતરનું અપેડાના Hortinet પોર્ટલ પર ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત; જે…
Read Moreरक्षा मंत्री और आंध्र प्रदेश के मुख्यमंत्री ने एडवांस्ड मीडियम कॉम्बैट एयरक्राफ्ट के कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर और नौसेना प्रणाली विनिर्माण केंद्र की आधारशिला रखी
हिन्द न्यूज़, दिल्ली रक्षा मंत्री राजनाथ सिंह और आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्र बाबू नायडू ने आज आंध्र प्रदेश के श्री सत्य साई जिले के पुट्टपर्थी में कई रणनीतिक एयरोस्पेस और रक्षा परियोजनाओं की आधारशिला रखी और भूमि पूजन समारोह की अध्यक्षता की। पुट्टपर्थी में कोर इंटीग्रेशन एंड फ्लाइट टेस्टिंग सेंटर की आधारशिला रखी गई, जिसका उद्देश्य पांचवीं पीढ़ी के मध्यम श्रेणी के उन्नत लड़ाकू विमान (एएमसीए) और भविष्य के अन्य स्वदेशी प्लेटफार्म को तेजी से विकसित करना है। इसके अलावा, अनाकापल्ली जिले के टी सिरासापल्ली गांव में…
Read Moreરાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત બનાસકાંઠામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા-૨૦૨૭ અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. 🗓️ તા. ૧૭ મે થી ૩૧ મે-૨૦૨૬ સુધી “સ્વ-ગણતરી (Self Enumeration)” ની સુવિધા ઉપલબ્ધ રહેશે. નાગરિકો હવે ઘરે બેઠા જ 🌐 se.census.gov.in પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. 📌 સ્વ-ગણતરી બાદ મળનાર ૧૧ આંકડાનો SE ID સાચવી રાખવો જરૂરી રહેશે. 🏠 તા. ૧ જૂન થી ૩૦ જૂન-૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે. કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી કે, “સ્વ-ગણતરી સુવિધાનો લાભ…
Read Moreઉનાળાની ગરમીમાં સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યની ભેટ આપતાં ગોરસ આંબલી, ફાલસા, રાયણ અને કાચી કેરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 વિટામિન સી યુક્ત ગોરસ આંબલી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચાને તાજી રાખે છે 🔹 ફાલસા પેટની સમસ્યા દૂર કરે છે અને ગરમીમાં થતાં હીટ સ્ટ્રોકથી બચાવે છે 🔹 રાયણમાં આયર્ન અને કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે જે બાળકોના વિકાસ માટે તેમજ વૃદ્ધોમાં હાડકાં મજબૂત કરવા માટે ઉત્તમ છે 🔹 વિટામિન એ અને સીથી ભરપૂર કાચી કેરી પાચનશક્તિ વધારે છે 🔹 આ ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે ડિહાઇડ્રેશન રોકે છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખે છે. જેમાં કુદરતી ખાંડ અને ફાઇબર હોવાથી તે વજન નિયંત્રણમાં…
Read Moreપ્રોટોકોલના બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો રાજ્ય સરકારનો ઐતિહાસિક અભિગમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કોઈ ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જનકલ્યાણને સર્વોપરી રાખવાના ઉદ્દેશ્ય સાથે આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં કોઈપણ પ્રકારના ભવ્ય ઉદઘાટન સમારોહ, રિબન કટિંગ કે પ્રોટોકોલ મુજબના વીઆઇપી કાર્યક્રમો યોજવામાં આવશે નહીં; સમારોહ પાછળ થતો સમય અને સરકારી નાણાનો બગાડ અટકાવી બસોને સીધી રૂટ પર દોડાવવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇંધણની બચત સાથે પર્યાવરણનું રક્ષણ કરી શકાય તે હેતુથી માન. મુખ્યમંત્રીએ ‘ઝીરો…
Read Moreલાજપોર મધ્યસ્થ જેલ ખાતે ‘મુલાકાત સે ન્યાય તક’ અભિયાન અંતર્ગત ‘લીગલ એઇડ હેલ્પ ડેસ્ક’નો શુભારંભ
હિન્દ ન્યુઝ, લાજપોર લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક મહત્વપૂર્ણ કાનૂની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેદીઓ અને તેમના પરિવારજનોને જેલના ઉંબરે જ કાનૂની માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘લીગલ એઇડ હેલ્પ ડેસ્ક’ નું ઉદ્ઘાટન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતના સચિવ શ્રી ડી. આર. જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા ‘મુલાકાત સે ન્યાય તક’ અભિયાન અંતર્ગત આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે સુરત જેલના વડા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ Legal Aid Defense…
Read Moreગાંધીનગર ખાતે અમિત શાહના વરદ્હસ્તે નવનિર્મિત મધુર ડેરી નું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ્હસ્તે તા. 17 મેના રોજ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે રૂપિયા 128 કરોડના ખર્ચે નવનિર્મિત મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
Read More