નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી તાલુકાના જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થળ તપાસ કરી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.    મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયત કચેરી તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓ, જનકલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ અને નાગરિકોને પ્રદાન કરવામાં આવતી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ, સેવાઓની ગુણવત્તા અને લાભાર્થીઓ સુધી યોજનાઓનો સમયસર લાભ પહોંચે તે અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.    આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ…

Read More

આરોગ્ય રાજ્યમંત્રી ની અધ્યક્ષતામાં રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ‘Healthcare with Humanity’; આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ 🔹 આ બેઠક અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં કાર્યરત થનાર યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના પોરબંદર, ભાવનગર, સુરત, સોલા – અમદાવાદ ખાતેના સેટેલાઈટ સેન્ટર્સના બાંધકામની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરાઈ 🔹 યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટનો રેકોર્ડ; ગત વર્ષે 8,504 સફળ હૃદયના ઓપરેશન અને 3.94 લાખથી વધુ OPD ચકાસણી : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા 🔹 દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે…

Read More

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાના મજબુતિકરણ માટે યાંત્રિક મંજૂરી પ્રાપ્ત રૂ.૮૭.૬૧ લાખના ૨૫ કમોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કલેકટરએ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાઓની સમીક્ષા કરતા કરી હતી. ખાસ જ્યારે પણ કોઈ વિસ્તારમાં પાણીજન્ય રોગો જોવા મળે ત્યારે પીવાના પાણીનું વધુ પ્રમાણમાં ટેસ્ટીંગ માટે નિર્દેશ આપ્યા હતા. આ સાથે પીવાના પાણીના ક્લોરીનેશન પર પણ વિશેષ ભાર આપ્યો હતો. ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારથી નજીકના અંતરે વસવાટ કરતા લોકોને…

Read More

જૂનાગઢ ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક, આરોગ્ય સંસ્થાઓને નવી નોંધણીની મંજુરી માટે ત્રણ તેમજ રીન્યુઅલ આપવા માટે એક સંસ્થાને મંજુરી આપવામાં આવી હતી. તેમજ સોનોગ્રાફી મશીન મશીન લે-વેચ અને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન તેમજ હોસ્પિટલોમાં ડોક્ટરોના ફેરફાર બાબત ની સમીક્ષા કરવામાં આવી હતી.  બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સમિતિ દ્વારા કરવામાં આવેલ કલીનીક ઈન્સ્પેકશનનો રીવ્યુ કરવામાં આવેલ. તેમજ જિલ્લામાં કોઈપણ જગ્યાએ પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ થતો હોવાના કિસ્સામાં તે અંગે કડક કાર્યવાહી…

Read More

શું છે “સુગમ ડિજિટલ પોર્ટલ”?

હિન્દ ન્યુઝ, ડાંગ  સરકારી સેવાઓને નાગરિકો સુધી સરળ, ઝડપી અને પારદર્શક રીતે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા “સુગમ ડિજિટલ પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. 🔹 પોર્ટલની મુખ્ય વિશેષતાઓ: ✅ ઘરબેઠાં વિવિધ સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી ✅ કાગળરહિત (Paperless) અને પારદર્શક પ્રક્રિયા ✅ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાની સુવિધા ✅ અરજીની સ્થિતિ (Status) રિયલ ટાઈમમાં તપાસી શકાય ✅ મંજૂર થયેલા પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય ✅ SMS અને ઈ-મેઇલ દ્વારા સમયસર જાણકારી ✅ 24×7 ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ ✅ સરકારી કચેરીઓમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો ✅ સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત…

Read More

ડાંગ જિલ્લાના વાંવદા ગામે કૃષિ સખી બેનો દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આહવા તાલુકાના વાંવદા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.  જેમાં કૃષિ સખી બેનો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો મહિલાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Read More

‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક ૭૦ થી ૮૦ હજાર રૂ.આવક મેળવતા – ધરતીપુત્ર વિપિનભાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       આધુનિક સમયમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતા જમીન બંજર બનવા લાગી છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિપિનભાઈ રાઠવાએ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાઈને પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનું નવું સોપાન સર કર્યું છે. ધરતીપુત્ર વિપિનભાઈ તેમના સાથેની મુલાકતમાં પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અપનાવી તેની રસપ્રદ વાત કરતા કહ્યું કે, અગાઉ જ્યારે અમે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે અમારી જમીન કડક અને સફેદ થઈ ગઈ હતી, મારા મિત્ર મને પ્રાકૃતિક કૃષિ કરવા સમજાવ્યુ હતું. ત્યાર…

Read More

ખેત બચાવ અભિયાન-૨૦૨૬ : ડાંગના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ

હિન્દ ન્યુઝ, ડાંગ  ભારત સરકારના “ખેત બચાવ અભિયાન” અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આંબાપાડા અને બોરપાડા ગામે ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. ✅ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની માહિતી ✅ ખરીફ ઋતુ માટે જરૂરી ખેત પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન ✅ જમીનની તંદુરસ્તી અને ઓર્ગેનિક કાર્બન વધારવા પર ભાર ✅ લીલા પડવાસ પાકોના ઉપયોગ અંગે સમજણ ✅ ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અપનાવવા પ્રેરણા કાર્યક્રમમાં ખેડૂત મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે આહ્વાન કરવામાં આવ્યું.  સ્વસ્થ જમીન – સમૃદ્ધ ખેડૂત – સુરક્ષિત ભવિષ્ય …

Read More

જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયની ચિંતન શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં સભ્ય ભરતભાઇ પટ્ટણીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્મિતા અને ગૌરવથી ઉત્થાન આ સૂત્ર સાથે કેન્દ્ર સરકાર દ્વારા વિચરતી અને વિમુખ, પછાત અને અતિ પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આમ સમાજના મુખ્ય પ્રવાહમાંથી પાછળ રહી ગયેલા લોકોને સશક્ત, સાક્ષર અને મજબૂત કરવાના પુરજોશથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  વર્તમાન સમયમાં SEED યોજના/ Scheme for Economic Empowerment of DNTs- DNTs ના આર્થિક સશક્તિકરણ માટેની યોજના એ ભારત સરકારના…

Read More

જામનગરના નવાનાગના ગામે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન અને જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર મહિલાઓના અધિકારો, સુરક્ષા અને તેમના સર્વાંગી સશક્તિકરણ અંગે જનજાગૃતિ લાવવા જામનગર જિલ્લાના નવાનાગના ગામ ખાતે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ગામની બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર અને બહોળી સંખ્યામાં હાજરી આપીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા કાયદાકીય અધિકારોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. ​ આ અવસરે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય તથા કારોબારી સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓના સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ માટે સમાજના દરેક…

Read More