જામનગર, ગત રોજ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી અતિઆધુનિક દસ ૧૦૮ એમ્બ્યુલન્સની શહેરના જિલ્લા પંચાયત સર્કલ પાસે રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ જોષી તથા અન્ય આગેવાનો સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Related posts
-
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ભુજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની... -
તમે તિરંગો ફરકાવો ત્યારે આ વાતો ખાસ ધ્યાનમાં રાખજો
હિન્દ ન્યુઝ, બોટાદ • રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ • તિરંગો જે ઊંચાઈએ... -
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશમાં ૫ કરોડ પરિવારોની સાથે સંપર્કનું મહાઅભિયાન યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સહકારથી...