જામનગર, ગત રોજ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી અતિઆધુનિક દસ ૧૦૮ એમ્બ્યુલન્સની શહેરના જિલ્લા પંચાયત સર્કલ પાસે રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ જોષી તથા અન્ય આગેવાનો સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જામનગરને દસ 108 એમ્બ્યુલન્સની ફાળવણી
