વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કડાણા ના આ દિવાસીઓ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ,મહિસાગર

વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કડાણા ના આદિવાસીઓ દ્વારા નદીનાથ ના મંદિરે ડીજે ના તાલ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કડાણા તાલુકા ના આદિવાસીઓ મોટા ભાગે પોતાના રુઢિગત પોષાક પહેરી દેશી ગફુલી ની રમત રમ્યા હતા અને આદિવાસી ઓનો દેવ ગણાતા બિરસા મુડા ભગવાન ની મુર્તિ લાવી સ્થાપના ક્યારે કરવામાં આવે તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
સમાજના આગેવાનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યા હતા અને યુવાનો ને કોઈ પણ પ્રકારના નશો ન કરવાનુ કેહવામાં આવ્યુ હતુ આમ જય જોહાર ના નારા સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી સમાપન કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહીસાગર

Related posts

Leave a Comment