થરાદ પાસે કેનાલમાથી મૃતદેહ મળી આવ્યો

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો. થરાદ તાલુકાના ના નાગલા પુલ પાસે થી અશોકભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક લોકો એ દેખતા થરાદ ના તરવૈયા ને જાણ કરતાં કેનાલ માં થી મૃતદેહ કાઢવામાં આવ્યો. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી રહસ્ય અકબંધ છે. થરાદ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ બની રહી છે, મોતની કેનાલ અવારનવાર લોકો કેનાલમાં પડી મોતને ભેટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment