હિન્દ ન્યુઝ, ધરમપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ પૂજય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા સંસ્થાપિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,ધરમપુરની મુલાકાત લીધી હતી. આ એક એવું તીર્થસ્થાન છે જ્યાં ગહન શાંતિના ગુંજારવમાં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનો આધ્યાત્મિક વારસો પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ધરમપુરમાં કરેલ પધરામણીના 125માં વર્ષ અને આરએસએસના 100માં વર્ષમાં પ્રવેશ આ બંને પ્રસંગને લક્ષમાં લઇ થયેલ આ મુલાકાતને તેઓએ આધ્યાત્મિક યાત્રા ગણાવી હતી. શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અત્યંત અહોભાવ અને શ્રીમજીના સંદેશને વિશ્વના લાખો…
Read MoreDay: January 8, 2025
कैंप लगाकर करें धान अधिप्राप्ति के लक्ष्य को पूर्ण -जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिला समाहरणालय स्थित अपने कार्यालय कक्ष में जिला पदाधिकारी यशपाल सिंह मीणा द्वारा सहकारिता विभाग की बैठक आहूत की गई । उन्होंने आहुत बैठक में जिला सहकारिता पदाधिकारी और जिला प्रबंधक, एसएफसी से पैक्स , मिलर, धान का उठाव आदि मुद्दों पर विस्तृत जानकारी प्राप्त की तथा उपस्थित सभी बीसीओ से प्रखंडवार विस्तृत जानकारी ली तथा जनवरी माह के अंत तक अधिप्राप्ति के लक्ष्य को पूर्ण करने का आवश्यक निर्देश दिया। उन्होंने उपस्थित पदाधिकारी को फार्मेट बनाकर प्रखंडवार, तिथिवार प्रतिदिन धान की अधिप्रति लक्ष्य…
Read Moreમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ખાતે જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપુરના પેટા આરોગ્ય કેન્દ્ર કાળાસરનુ બિલ્ડીંગ અંદાજે ૨૭ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. જેમાં જનરલ ઓ.પી.ડી. તથા ઇન્ડોરની બે બેડની સુવિધા સાથે ફિઝિયોથેરાપી, ડાયાબીટીસ, હ્રદયદય રોગ, બી.પી તેમજ કેન્સર રોગના નિદાન અને સારવાર તથા લેબોરેટરીની નો સમાવેશ કરાયો છે. આ કેન્દ્રથી કાળાસર ગામ સહિત આજુબાજુના ગઢડીયા જામ, ખડવાવડી વગેરે ગામોના આશરે ૧૦૦૦૦ થી વધારે…
Read Moreરાજકોટના દોડવીર અજીત હેરભા
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકાર દ્વારા રમતોને પ્રોત્સાહન અને બાળકોના વિકાસ માટેની ઉત્તમ તકોનું નિર્માણ કરતું પ્લેટફોર્મ બન્યું છે ખેલ મહાકુંભ. આજે ખેલ મહાકુંભએ રમતવીરોનો ઉત્સવ બન્યો છે. જેના આયોજનને બિરદાવતા રાજકોટના દોડવીર અજીત હેરભાએ જણાવ્યું છે કે,”ખેલ મહાકુંભ એ અનેક ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લેટફોર્મ સાબિત થયું છે. ૨૦૧૯થી હું આ આયોજનનો ભાગ રહ્યો છું. મારી મૂળ રમત એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટર છે એટલે કે ઝડપી દોડ જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં મેં અનેક વાર ભાગ લીધા છે. રાજ્ય સ્તર સુધીની આ…
Read Moreહસ્તી વેગડ એ જુનિયર નેશનલ એસોસિએશન આયોજિત બેઝબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેમજ ખેલ મહાકુંભ અંતર્ગત રગ્બી સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટની એક એવી હસ્તીની, કે જેને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરીને પોતાના નામને સાર્થક કર્યું છે. હસ્તી વેગડ ખેલ મહાકુંભ ૩.૦માં કબડ્ડી ટીમની કેપ્ટનશીપ કરી રહી છે. કબડ્ડી એક ટીમ ઇવેન્ટ છે, જેમાં રમવા માટે ટીમનો સપોર્ટ જોઈએ. જેથી, કબડ્ડી રમવાથી મારામાં ટીમ સ્પીરીટની ભાવનામાં વધારો થયો છે તેમજ કેપ્ટનશીપના કારણે નેતૃત્વનો ગુણ પણ વિકાસ પામ્યો છે. હું કબડ્ડીની સાથેસાથે ખોખો, સોફ્ટ બોલ, બેઝ બોલ, હેન્ડ બોલ વગેરે રમતોની રાષ્ટ્રીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં વિજેતા બની છું. જુનિયર નેશનલ એસોસિએશન આયોજિત બેઝબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેમજ…
Read Moreસ્નેહા દવેએ બરોડા ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં ૧૫૦૦ મીટર અને ૮૦૦ મીટરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટનાં એક એવા દોડવીર ખેલાડીની જેઓ છેલ્લા ૧૩ વર્ષથી ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. જેનું નામ છે સ્નેહા દવે. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાજકોટના ખેલાડી સ્નેહા દવેએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના આયોજન કારણે યુવા રમતવીરોને સારું એવું પ્લેટફોર્મ પ્રાપ્ત થઈ રહ્યું છે. ખેલાડી તરીકેની મારી શરૂઆત પણ ખેલ મહાકુંભ થકી જ થઈ હતી. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે કરાતું ખેલ મહાકુંભનું આયોજન પ્રશંસાને પાત્ર છે. જેના કારણે આજે ઘણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવી શક્યા છે.…
Read Moreરાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ થી પ્રારંભ કરાયા બાદ હાલ તા. ૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, ફેરફાર તેમજ કમી કરવાની પ્રક્રિયાને અંતે હાલ રાજકોટ જિલ્લામાં ૨૩,૭૪,૬૦૪ મતદાતાઓ નોંધાયા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ થી પ્રારંભ કરાયા બાદ હાલ તા. ૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, ફેરફાર તેમજ કમી કરવાની પ્રક્રિયાને અંતે હાલ રાજકોટ જિલ્લામાં ૨૩,૭૪,૬૦૪ મતદાતાઓ નોંધાયા હોવાનું જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવાયું છે. રાજકોટ જિલ્લામાં ગત તા. ૨૯ ઓક્ટોબરની સ્થિતિએ ૨૩,૫૮,૪૫૭ મતદાતાઓની યાદીમાં નવા ૩૨,૪૬૯ મતદાતાઓ ઉમેરાયા છે. જયારે ૧૬૩૨૨ મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે. જયારે ૧૬,૪૨૫ જેટલા મતદાતાઓની માહિતીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. વિધાનસભા…
Read Moreકોલ્હાપુર ખાતે ૬૮મી એસ.જી.એફ.આઈ. અંડર ૧૪ ખો – ખો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ૬૮મી એસ.જી.એફ.આઈ. અંડર ૧૪ ખો – ખો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આગામી સમયમાં યોજાશે. આ સ્પર્ધામાં રાજકોટની જી.કે.ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થીની ઉર્વશી વંશ, દીપિકા વાજા અને શ્રદ્ધા બારિયાની પસંદગી કરાઈ છે. આ ખેલાડીઓએ પોતાના પ્રતિભાશાળી પ્રદર્શન દ્વારા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધારવા રાજકોટ ખો-ખો એસોસિયેશનના સેક્રેટરી મયુર ટોળીયા અને ખો-ખો કોચ એસએજી સુદીપ મહાસ્કરએ અભિવાદન પાઠવ્યા હતાં.
Read Moreनवसारी कृषि युनिवर्सिटी के 20वें दीक्षांत समारोह में 34 तेजस्वी विद्यार्थियों को उनकी शैक्षणिक उपलब्धियों के लिए 53 स्वर्ण पदक प्रदान किए।
हिन्द न्यूज़, नवसारी कृषि क्षेत्र के विद्यार्थी प्राकृतिक कृषि क्षेत्र में नवीन शोध और संशोधन कर कृषि समृद्धि का नया मार्ग बनाएं । गुजरात के मुख्यमंत्री भुपेंद्रभाई पटेल के मजबूत नेतृत्व में राज्य सरकार प्राकृतिक खेती को प्रोत्साहन देने के लिए अनेक कदम उठा रही है। गुजरात में प्राकृतिक कृषि मिशन मोड में है परंतु अभी उसको और ज्यादा गतिशील बनाना है। प्राकृतिक कृषि नये युग का आरम्भ है। आइए, प्रकृति की ओर प्रयाण करें। नवसारी कृषि युनिवर्सिटी के 20वें दीक्षांत समारोह में 34 तेजस्वी विद्यार्थियों को उनकी शैक्षणिक…
Read Moreકૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ૫૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરૂષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના ૨૦મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન…
Read More