“કાલાવડ મંદિર વિકાસ સમિતિ” દ્વારા સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે માઈક સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે કાલાવડ શહેરમાં એક સાથે એક જ દિવસમાં 11 અલગ અલગ મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં માઈક સેટ લગાવવાનું ભગીરથ કાર્ય કરતું “કાલાવડ મંદિર વિકાસ સમિતિ” -: વિશ્વ ફલક પર ગુંજશે કાલાવડનું નામ :- કાલાવડ બન્યું દેશનું પ્રથમ એવું શહેર જ્યાં એકસાથે 11 અલગ અલગ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં 11 માઇક સેટ લગાવવામાં આવ્યા. પ્રતિદિન સવાર અને સાંજના 6.30 કલાકે સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ હિન્દ ન્યુઝ, કાલાવડ    …

Read More

અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ               અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે ડૉ. સીમાબેન પટેલ સંચાલિત ‘હિન્દ રક્ષક સંધ’ દ્વારા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો.                   કાલાવડ સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬:૦૦ વાગ્યે થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી અખંડ રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ૧૨ કલાક સુધી સતત ચાલતા અખંડ રામધૂન કાર્યક્રમ માં આમંત્રણને માન આપી ભાજપનાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી…

Read More