સુરત ખાતે કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, સુરત   સાંસદ મુકેશભાઈ દલાલે સુરત-ગુજરાતની ભૂમિ પર કાશ્મીરી યુવાઓને આવકાર્યા. તા.૧૧મી જાન્યુ. સુધી ૧૩૨ કાશ્મીરી યુવા વિદ્યાર્થીઓ ગુજરાતની સંસ્કૃત્તિ અને વિકાસની ઝાંખી કરશે  કાશ્મીરી ખીણમાં યુવાનો આતંકવાદના ઓછાયા હેઠળ જીવન જીવી રહ્યા છે, ત્યારે સ્થાનિક કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા તા.૦૬ થી ૧૧ જાન્યુઆરી સુરતમાં આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી મુકેશભાઈ દલાલની ઉપસ્થિતિમાં…

Read More

પ્રાકૃતિક ખેતી અપનાવતા વસાવાના આર્થિક સુખાકારીમાં વધારો

હિન્દ ન્યૂઝ, નર્મદા  પેદાશની ગુણવત્તા, વેચાણ, આવક અને માંગમાં સુધારો લાવતું કૃષિ મોડલ અપનાવ્યું.  પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં વધુ મિઠાશ અને પૌષ્ટિક હોય છે – ધીરસિંગ જે. વસાવા રાસાયણિક ખાતરો, દવાઓનો ઉપયોગ ટાળીને જમીન સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે એસ્પિરેશન નર્મદા જિલ્લાના ખેડૂતોએ આગેકૂચ કરી છે. પ્રાકૃતિક કૃષિ પર્યાવરણીય હિતોને અનુરૂપ હોય છે. પોષક તત્વોથી ભરપૂર આ ખેતી પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, ગુણવત્તા, વેચાણ સહિત આવકમાં પણ વધારો થાય છે. સાગબારા તાલુકાના ખોપી ગામના ખેડૂત શ્રી ધીરસિંગ જાતરિયાભાઈ વસાવાએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેના કારણે તેમના પાકની ગુણવત્તા…

Read More

કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યૂઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧,૬ અને ૪માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન અંગેની કામગીરી તેમજ જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રીપેરીંગ, ચેકડેમના કામોનું સ્ટેટસ, જમીન માપણી અને રિસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઉંચી બનાવવી, રાવલસર ગામે પાણીની પાઈપલાઇન મારફતે…

Read More

ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાના જથ્થાનો નિકાલ કરાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી ના ભાવનગર જીલ્લાના ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાનો જથ્થો જે માનવ વપરાશમાં ખાવાલાયક ન હોય, ફક્ત લાયસન્સ બોનાફાઈડ સર્ટીફીકેટ ધરાવતી/ ઈચ્છુક પાર્ટીઓએ પોતાના લેટરપેડ પર સીલબંધ કવરમાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ (ગુજરાત સરકારનુ સાહસ) સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉન્ડ, મસ્તરામ મંદીર પાસે, ચિત્રા, ભાવનગર, ૩૬૪૦૦૪ ખાતે પ્રતિ કી.ગ્રા.ના રૂ. ૦૫/- બેઇઝ ભાવ મુજબ આપી તેમજ જથ્થો અન્ય વપરાશ (માનવ વપરાશ સિવાય) માટે ઉપયોગમાં લેવામા આવશે તે બાબતનુ સોંગદનામા સાથે લાયસન્સ / બોનાફાઈડ સર્ટીફીકેટ નકલ સાથે જાહેર…

Read More

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર(વાયુ)ની તરીકે જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ તા. ૨૭ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવી

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભારતીય ભારતીય વાયુસેના દ્વારા માત્ર અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. વિજ્ઞાન વિષયક પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેંટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ૫૦% જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે. વિજ્ઞાન વિષય…

Read More

તા.01 જાન્યુઆરી,2025ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી, રાજ્યમાં કુલ 3.95 લાખ મતદારોનો વધારો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે. મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત તા.20 ઑગસ્ટથી તા.18 નવેમ્બર, 2024 દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તા.29 ઑક્ટોબરથી તા.28 નવેમ્બર, 2024 સુધી મતદારયાદીમાં નામમાં…

Read More

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લસ્ટર વાઈઝ કેમ્પનું આવતીકાલથી આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં આરોગ્ય વિભાગના સબ-સેન્ટર વાઇઝ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના તમામ લોકો સુધી પહોંચે એ માટે આવતીકાલ થી તબક્કાવાર ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, સરકારી યોજનાઓમાં સંતૃપ્તિ (સેચ્યુરેશન) લાવી શકાય તેવા હેતુસર જે હેઠળ જિલ્લાના ૧૭૧ જેટલા સબ-સેન્ટર પર તબક્કાવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજ્ય સરકાર આપના દ્વારેની વિભાવના ચરિતાર્થ કરતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા…

Read More

વેરાવળને મળશે નવું નજરાણું…..

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ ચોપાટી ખાતે અંદાજીત કુલ રૂ.૧૩૪ લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો પાસે રસ્તો ડેડલોક થતો હતો. તેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરાવળમાં…

Read More

ગીર સોમનાથમાં તાલુકાકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આજથી ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં વિવિધ સાત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકાકક્ષાના ખેલમહાકુંભમાં સુનિયોજીત સંચાલન માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા તથા જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરાના માર્ગદર્શન હેઠળ તાલુકા કન્વિનિયરની નિમણૂક કરવામાં આવી છે. જેમના દ્વારા તાલુકાની સ્પર્ધાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સાત રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને સરકાર દ્વારા પ્રોત્સાહક ઈનામ તરીકે રોકડ રકમ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.…

Read More

मुख्यमंत्री ने प्रगति यात्रा के दूसरे चरण में वैशाली जिले को 276 करोड़ 80 लाख रुपये की दी सौगात

हिन्द न्यूज़, बिहार       मुख्यमंत्री नीतीश कुमार ने प्रगति यात्रा के क्रम में वैशाली जिला को 276 करोड़ 80 लाख रुपये की सौगात दी। मुख्यमंत्री ने रिमोट के माध्यम से 344 विकासात्मक योजनाओं का उद्घाटन एवं शिलान्यास किया। इसके अंतर्गत 113 करोड़ 37 लाख रुपये की लागत से 118 योजनाओं का उ‌द्घाटन तथा 163 करोड़ 43 लाख रुपये की लागत से 226 योजनाओं का शिलान्यास शामिल है। प्रगति यात्रा के क्रम में मुख्यमंत्री ने वैशाली जिले के पटेढ़ी बेलसर प्रखंड स्थित नगवां ग्राम पंचायत में जल-जीवन-हरियाली अभियान के अंतर्गत…

Read More