ગુજરાત રાજ્યની અદાલતો સાથે જસદણ અદાલતમાં ૧૪ મી સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, જસદણ       રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-રાજકોટના નિર્દેશો મુજબ રાજ્યભરમાં ૧૪ મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ વધુમાં વધુ પક્ષકારો લઈ શકે તે માટે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા રાજ્ય કાનુંની સેવા સત્તા મંડળના એકઝયુકીટિવ ચેરમેન બીરેન એ. વૈષ્ણવ તેમજ મેમ્બર ઓફ સેક્રેટરી આર.એ.ત્રિવેદી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન…

Read More

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ         હાલ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસરએ અંગણવાડીની મુલાકાત લીધી હતી.  તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને બાળકો સહિત આંગણવાડીના સ્ટાફ મિત્રોને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

Read More

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી અંદાજે ૧,૯૨,૦૦૦ ક્યુસેક્સ કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડાશે

હિન્દ ન્યુઝ, આણંદ      ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી કુલ અંદાજે ૧,૯૨,૦૦૦ ક્યુસેક્સ કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડવાની શક્યત છે, જેને કારણે તા. ૧૧-૦૯-૨૦૨૪ના રાત્રે ૦૨:૦૦ કલાકે વણાકબોરી જળાશય ખાતે પાણીની સપાટી ૨૩૪ ફૂટ જેટલી થવાની સંભાવના છે. આથી, ફલડ મેમોરેન્ડમ ૨૦૨૪-૨૫ માં જણાવ્યા મુજબના મહી નદી કાંઠાના ગામોને જે તે સિગ્નલની લેવલની મર્યાદા મુજબ સાવચેતીના પગલાં લેવા તથા સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્રને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા નાયબ કાર્યપાલક ઈજનર, ફલડસેલ મહી બેઝીન, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Read More

કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી

હિન્દ ન્યુઝ, જામનગર      કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની સળંગ ૫૫ મી બેઠક મળી હતી.જેમા જિલ્લાના પાણીને લગતા વિવિધ આયોજનોને સૈદ્ધાંતિક મંજુરી અપાઇ હતી. બેઠકમા રિજવીનેશન પ્રોગ્રામ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર જિલ્લાના સતાપર, ખડ-ખંભાળીયા, ધુડશીયા અને આણંદપર ગામો માટે નવીન બોર, કુવા અને તેના પર જરૂરી એસેસરીઝ સાથે ફાળવવાની કામગીરીને સૈદ્ધાંતિક મંજુરી અપાઈ હતી.મોટી લાખાણી ગામે ભરવાડવાસ માટે પાણીનો ટાંકો, પાઇપલાઇન પંપીંગ મશીનરી, વિજકરણ અને સંલગ્ન કામગીરી હાથ ધરવા તથા ગ્રામ્ય કક્ષાની આંતરીક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી…

Read More

શ્રમિકોને કામના સ્થળે આરોગ્યની સેવાઓ પુરી પાડતાં શિહોરના આરોગ્ય ધન્વંતરી રથના કર્મીયોગીઓ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની સેવાઓ પુરી પાડવા માટે ગુજરાત મકાન અને અન્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ ફેરવવામાં આવી રહ્યા છે.  જે અંતર્ગત ભાવનગર માં પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર ડૉ. અવિનાશ પંડ્યા ના નિરીક્ષણ હેઠળ આજે શિહોર ખાતે ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ માં મેડિકલ ઓફિસર ડો. કાજલબેન સોલંકી, લેબર કાઉન્સેલર દિનેશદાન લાગડિયા, પેરા મેડિકલ સાગરભાઈ પંડ્યા, લેબ.ટેકનિશિયન ભાર્ગવભાઈ ચૌધરી, પાયલોટ અક્ષયભાઈ રાઠોડની ટીમ દ્વારા બાંધકામનાં સ્થળ પર, વસાહત પર તાવ- શરદી, ઝાડા-ઉલ્ટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ,…

Read More

ઇદ-એ-મિલાદ નાં તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર        આગામી તા. ૧૬/૦૯/૨૦૨૪ નાં રોજ ઇદ – એ – મિલાદનો તહેવાર ઉજવાનાર છે. આ તહેવારના દિવસે ભાવનગર શહેરમાં ચાવડીગેટ પાસે આવેલ મહંમદશા બાપુની વાડીએથી એક ઝુલુસ નીકળનાર છે. જે ભાવનગર શહેરના ચાવડી ગેટ, અલકા ગેટ, મતવા ચોક, સંઘેડીયા બજાર, શેલરશા ચોક, આંબા ચોક, હેરીસ રોડ, વોરા બજાર, રૂવાપરી ગેટ, બાર્ટન લાઇબ્રેરી, હાલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ઘોઘા ગેટ, ગંગાજળીયા તળાવ, વાસણ ઘાટ, દરબારી કોઠાર, થઈને શેલારશા પીરની દરગાહ પાસે આવી પૂરું થશે. આ ઝુલુસમાં ઘોડાગાડી, બગી, ઘોડા, ઉંટગાડી, રીક્ષાઓ, ટ્રક, મોટર વગેરે વાહનો મોટા પ્રમાણમાં…

Read More

આગામી તા.25 સપ્ટેમ્બરના ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર  ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 25/09/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટર, ધ્રોલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ધ્રોલ ખાતે યોજવામાં આવશે.  તેથી આગામી તારીખ 16/09/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત…

Read More

આઈ.ટી.આઈ. જામનગર ખાતે પ્રવેશ મેળવવાની તારીખ આગામી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર        આઈ.ટી.આઈ. જામનગરમાં ચાલુ વર્ષ માટે એડમિશનના ફોર્મ ભરવાની તારીખ ૩૦/૦૯/૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાના ચાલુ દિવસો દરમિયાન એડમિશન લઇ શકાશે.  જે તાલીમાર્થીઓ સંસ્થા ખાતે એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓએ itiadmission.gujrat.gov.in પર ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી સંસ્થા ખાતે કચેરી સમય દરમિયાન ૦૪:૦૦ કલાકે મેરીટના ધોરણે એડમિશન કરાવી જવાનું રહેશે. તેમ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

योजना कार्यान्वयन में आ रही किसी भी बाधा को बताएं, दूर की जाएगी : जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार  जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने अपने जिला स्तरीय पदाधिकारी के साथ आज समाहरणालय के अपने कार्यालय कक्ष में समीक्षा बैठक की।  उन्होंने सभी पदाधिकारी को कहा कि विभागीय योजनाओं एवं कार्यक्रमों के कार्यान्वयन में आ रहे किसी भी अड़चन या बाधा के बारे में उनसे निश्चित रूप से साझा किया जाए। ताकि उसका ससमय निवारण करते हुए विकास की गति को तेज किया जा सके।  उन्होंने आगे कहा कि अधिकारी उनसे या जिला प्रशासन के व्हाट्सएप ग्रुप में किसी भी मुद्दे को साझा करें। उसका समय…

Read More

આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ આણંદ જિલ્લાના તાલુકા, શહેર અને ગામોને જોડતા માર્ગ-મકાન સ્ટેટ અને પંચાયત હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતું.         જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આપેલી સૂચના મુજબ જિલ્લામાં ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં નૂકશાન પામેલ નાના-મોટા રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.         આ માટે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી ઝડપભેર કરવામાં આવી…

Read More