ભાવનગર જિલ્લામાં અસંગઠિત કામદારોનાં વ્યાપક રજીસ્ટ્રેશન માટે ઇ-શ્રમ પોર્ટલ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર અસંગઠિત કામદારોના વ્યાપક રજીસ્ટ્રેશન માટે ભાવનગર જિલ્લામાં ઝુંબેશ સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારનાં લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ-શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનાં લેબર કમિશ્નરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારોનું ઇ-પોર્ટલ પર રજીસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારીઓ ઇ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે જિલ્લા કલેકટર યોગેશ…

Read More

ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઇ-ખાતમૂહૂર્ત કરતાં મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઈ- ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું હતું. ભાવનગરના વાઘાવાડી રોડ સ્થિત જૂના સર્કીટ હાઉસની બાજુમાં જ રૂ.૬.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સેવા અને સમર્પણ ભાવથી જનતાની સેવામાં અમે રત છીએ. અમારી કાર્યપદ્ધતિથી સૌ વાકેફ છે. અમે સૌના સાથ – સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે આગળ વધનારા લોકો છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી કાર્ય પધ્ધતિ પારદર્શક છે અને તેથી જ અમે જનતા-જનાર્દન અમને સરળતાથી મળી શકે તે માટે માર્ગ…

Read More

ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૧ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતીપાકોમાં થયેલ નુક્શાનીનાં સર્વેની કામગીરી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૧ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતી પાકોને નુકશાન થયેલ હોવાનુ જણાય આવેલ અને અત્રેની કચેરીએ આવેલ રજુઆત ધ્યાને લેતા ખેતીપાકોમાં થયેલ નુક્શાનીના સર્વેની કામગીરી તા.૦૭/૧૦/૨૦૨૧ થી શરૂ થનાર છે. જેમા સબંધિત ગામના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી તથા ગામનાં સરપંચની સંયુક્ત ટીમની રચના કરવામાં આવેલ છે. આ સર્વે ટીમ આપના ગામમા સર્વેની કામગીરી દરમ્યાન આવે ત્યારે સદરહુ ભારે વરસાદથી હકિકતમાં નુકશાન થયેલ હોય તેવા નુકશાનગ્રસ્ત તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે સર્વેટીમ પાસે સર્વે કરાવવાનો રહેશે. આ માટે…

Read More

તળાજા તાલુકાકક્ષા શાળાકીય અં-૧૯ ભાઈઓ/બહેનોની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ગ્રામ્ય દ્વારા આયોજીત તળાજા તાલુકાકક્ષા શાળાકીય અંડર-૧૯ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૧૧/૧૦/૨૦૨૧ના રોજ એથ્લેટિક્સ સ્પર્ધા વિવેકાનંદ વ્યાયામ શાળા-દિહોર અને તા.૧૨/૧૦/૨૦૨૧ના રોજ કબડ્ડી સ્પર્ધા સત્યનારાયણ વિદ્યાલય – સથરા તથા તા.૧૩/૧૦/૨૦૨૧ના રોજ વોલીબોલ સ્પર્ધા શેઠ એન.એ. મહેતા હાઈસ્કૂલ, ત્રાપજ અને તા.૧૪/૧૦/૨૦૨૧ના રોજ ખો-ખો સ્પર્ધા વિવેકાનંદ વ્યાયામ શાળા-દિહોર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમા ભાગ લેનાર તમામ સંસ્થાઓએ તળાજા તાલુકા કન્વીનરને તા.૦૯/૧૦/૨૦૨૧ સુધીમાં વોટ્સએપથી એન્ટ્રી મોકલી આપવી. આ તમામ સ્પર્ધાઓ જે-તે તારીખે સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે તેમ તળાજા તાલુકા કન્વીનરની યાદીમાં જણાવ્યુ છે. બ્યુરોચીફ (ભાવનગર) :…

Read More

આજથી નવરાત્રીનો પ્રારંભ ચોટીલામા ડુંગર પર બીરાજમાન માઁ ચામુંડાના મંદિરે હજારો ભક્તો નવરાત્રી દરમિયાન દર્શને

હિન્દ ન્યુઝ, ચોટીલા આજે થી શરુ થયેલ નવરાત્રીમા સવારે ૮ કલાકે ચામુંડા માતાજીના મંદિરે ધટ સ્થાપના કરવામા આવી. નવ દિવસ દરમિયાન લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ છે. કોરાના લોકડાઉન બાદ પ્રથમવાર નવરાત્રીમા મંદિર ખુલ્લા રહશે જેને લઇને માયભક્તોની ભીડ આ નવરાત્રી દરમિયાન જોવા મળશે. જયારે ચોટીલા ચામુંડા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્રારા લોકોને કોરાના ગાઇડલાઇનનુ પાલન કરવાની પણ અપીલ કરવામા આવી છે. રાત્રી દરમિયાન પ્રથમવાર ચોટીલા ચામુંડા મંદિરે માઁ ચામુંડાનો લેસર લાઈટ થી માતાજી નો ડુંગર શણગાર માં આવ્યુ છે જેને લઇને અહી આવતા ભક્તોને તેનો લાભ મળશે અને લેસર…

Read More

દિયોદર ના વખા સેવા સહકારી મંડળી ના સભ્ય નું દુઃખદ અવસાન થતાં મંડળી દ્વારા ચેક અર્પણ કરાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા ના વખા ગામે સેવા સહકારી મંડળી ના સભ્ય તરીકે પરમાર તેજાભાઇ ચેલાભાઇ મંડળી સાથે જોડાયેલા હતા. ટુંક સમય પહેલા સેવા સહકારી મંડળી ના સભ્ય તેજાભાઇ નું દુઃખદ અવસાન થતાં મંડળી ની યોજના પ્રમાણે મંડળી ના ચેરમેન તેમજ મંત્રી દ્વારા અવસાન પામેલ તેજાભાઇ ના પરિવાર ને પચાસ હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો. આ કાર્યમા જોડાયેલ નવા તેમજ વખા ગ્રામજનો જોડાયા હતા. મંડળી ના મંત્રી દ્વારા તમામમાં ગામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર

Read More

માંગરોળ વેરાવળ રોડ પરબ વિસ્તારમાં ધાર્મિક કાર્ય માટે જતા બે પુરુષ અને એક મહિલા પર અજાણ્યા યુવાનો દ્વારા હુમલો

હિન્દ ન્યુઝ, માંગરોળ માંગરોળ વેરાવળ રોડ પરબ વિસ્તારમા ધાર્મિક કાર્યમાં (પુંજમાં) જતા બાઈક પર જતા અજાણ્યા યુવાનો દ્વારા એક રહેણાંક મકાન પર હુમલો કરાયો બે પુરુષ અને એક મહિલા ને માર મારી કપડા ફાડી નાખતા મામલો બીચકયો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. મહિલાને સારવાર માટે 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મકાનમાલિક અને મહિલાઓ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી.ડી.વાય.એસ.પી. પુરોહિત, પીએસઆઈ ચાવડા સહિત પોલીસ કાફલો મધ્યસ્થી બની ટોળું વિકેરાયું. સમગ્ર મામલે હાલમાં શાંતિ નો માહોલ પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા સહિત આગેવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા, રિપોર્ટર : સોયબ…

Read More

નિવૃત કર્મચારીઓ માટે રાજ્ય સરકારની ખરિફ માર્કેટીંગ સિઝન MSP મગફળી ખરીદી માટે મેનપાવર એજન્સી મારફતે ફીક્સ પગારમાં કર્મચારી તરીકે રસ ધરાવતાં કર્મચારીઓ અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન-૨૦૨૧-૨૨ દરમ્યાન ટેકાના ભાવે મગફળી, બાજરી વગેરે જન્સીનાં ખરીદ કેન્દ્ર માર્કેટીંગ યાર્ડ ખાતે ભાવનગર તથા બોટાદ જીલ્લા માટે રાજ્ય સરકારનાં તથા બોર્ડ – નિગમનાં નિવૃત કર્મચારી વર્ગ -૩ ની જરૂરીયાત હોય, ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.નાં માન્ય મેનપાવર એજન્સી મારફતે ફીક્સ પગારમાં મર્યાદીત સંખ્યામાં કર્મચારી લેવાના થાય છે. માત્ર ખરીદ કેન્દ્ર પર (APMC) માં અને MSP ખરીદીને લગતી તમામ કામગીરીની જવાબદારીઓ સાથે કામ કરવા ઇચ્છતા નિવૃત કર્મચારીઓને અભ્યાસ, એલ.પી.સી., ક્યાં હોદ્દા પર ફરજમાં હતા, તેના આધાર પુરાવા, આરોગ્ય અંગેનું પ્રમાણપત્ર તથા…

Read More

“દિવાળી અને ૨૬ મી જાન્યુઆરી” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૧ ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનૉલોજિના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ની નવી યોજના મંજૂર કરેલ છે.…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગર અતિથિગૃહના વિસ્તરણનું ઇ-ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગર અતિથિગૃહના વિસ્તરણનું ઇ-ખાતમુહૂર્ત કરશે. આવતીકાલે બપોરે ૨: ૩૦ વાગ્યે મુખ્યમંત્રીની ઓનલાઇન પ્રેરક ઉપસ્થિતિમાં અતિથિ ગૃહ, ભાવનગર ખાતે યોજાનાર ઇ- ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણા,સંસદ સભ્ય શ્રીમતી ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More