મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગર અતિથિગૃહના વિસ્તરણનું ઇ-ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગર અતિથિગૃહના વિસ્તરણનું ઇ-ખાતમુહૂર્ત કરશે. આવતીકાલે બપોરે ૨: ૩૦ વાગ્યે મુખ્યમંત્રીની ઓનલાઇન પ્રેરક ઉપસ્થિતિમાં અતિથિ ગૃહ, ભાવનગર ખાતે યોજાનાર ઇ- ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણા,સંસદ સભ્ય શ્રીમતી ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment