જામનગરમાં “વિશ્વ કેન્સર દિવસ” નિમિત્તે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કેન્સર મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જામનગર, જામનગર ખાતે આજરોજ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરટીઓ ઓફિસની બાજુમાં કેન્સર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર “કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ” દ્વારા યોજવામાં આવેલ આ કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં જામનગર મેયરશ્રી હસમુખભાઈ જેઠવા દ્વારા રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીખ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ જનજાગૃતિ અભિયાન સવારે 10 વાગ્યાથી રાત્રે 10 કલાક સુધી ફ્રીમાં પ્રદર્શન, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા કેન્સર અંગે જાણકારી આપવા સાથે ‘જાણો માનો અને જીતો’ કવીઝ રમાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ…

Read More

જુનાગઢ માંગરોળ નગર પાલીકા ઘન કચરા મુદે કરમદી ચીંગરીયા ગામના લોકૌએ કરી કલેકટર જુનાગઢને રજુઆત

માંગરોળ તાલુકાના કરમદી ચીંગરીયા ગામે કલેકટર દવારા માંગરોળ નગર પાલીકાને ધન કચરો ઠાલવવા માટે સરકારી જમીન ફાળવતાં પાંચ ગામના લોકોએ તેની સામે વીવાદ કરાયો છે જેમાં આજે કલેકટરને રજુઆત કરતાં કલેકટર દવારા તપાસ ના આદેશ થતાં આજે નાયબ કલેકટર કેશોદ દવારા આ સ્થળની મુલાકાત લીધી હતી જયારે પાંચ ગામના લોકો મહીલા ઓ સહીત મૌખીક રજુઆતો કરી હતી જયારે ખાસ વાત કરવામાં આવે તો જયાં આ ધનકચરો ઠાલવવામાં આવે છે જેની બાજુમાંજ બે તળાવો આવેલા છે તે તળાવનુપાણી પણ દુષિત થવાની સંભાવના છે જયારે જો વાત કરવામાં આવે તો અહીથી ૩૦૦…

Read More

ગુજરાતની પાવન ધરતી પર નિરંકારી મિશનના  સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ના પાવન ચરણકમળના સાક્ષાત દર્શન કરવા માટે સંતોમાં ખુશીની લહેર 

ભક્તો કાયમ આ અણમોલ ઘડીની રાહ જોતા હોય છે કે ક્યારે આ નિરંકારનું સાકાર રૂપમાં દર્શન કરવા મળે. દાતારની અસીમ કૃપાથી આજે સ્વયં સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ગુજરાતની ધરતી ઉપર 7 દિવસ પધારીને સંપૂર્ણ માનવજાતિને તેમના પવિત્ર પ્રવચનો દ્ધારા લાભાન્‍વિત કરશે. દાહોદ ના જોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે કે આ સમાગમ નો લક્ષ્ય માનવ એકતા, પ્રેમ-પ્રીત તથા શાંતિ ને મજબૂતી આપવાનો છે. આ મિશન ચાહે છે કે બધા એકસાથે મળી ને રહે, માનવીય ગુણો થી માનવતાની બોલબાલા કરે અને સમગ્ર વિશ્વને એક પરિવાર નું રૂપ પ્રદાન કરે…

Read More

કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે કાંકરેજ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસજી મહારાજ,(દેકાવાડા) અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય શ્રી મગન સિંહ વાઘેલા અને ઉદઘાટક તરીકે કાંકરેજ ધારાસભ્ય શ્રી કિર્તિ સિંહ વાઘેલા સાથે બાહદુર સિંહ વાઘેલા ભડથ. ભારતસિંહ ભટ્ટે સરિયા માહા મંત્રી બનાસકાંઠા. વિજુભા વાઘેલા (આકોલી પૂર્વ સરપંચ) કરણસિંહ વાઘેલા કાંકરેજ જાગીરદાર સમાજ પ્રમુખ. મફતસી હ સોલંકી. વીનુભા સોલંકી કંબોઈ .વી.ડી. વાઘેલા વડા. પૂર્ણસિહ વાઘેલા ભલગામ. બબુભા ઝાલા (કપરું પુર રીટા યર્ડ આચાર્ય) તેમજ કર્મચારી મહામંડળ ના પ્રમુખ શ્રી ગાડાજી…

Read More

દાહોદ જિલ્લાના પીપલોદ મુકામે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દ્વારા નવીન પંચાયત નું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના પીપલોદ ગામે નવીન પંચાયત નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેશ ભાઈ પરમાર, દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા સાહેબ ,દેવગઢબારિયા એપીએમસી ચેરમેન શ્રી ભરતભાઈ, દેવગઢબારિયા ભાજપ પ્રમુખ મુકેશભાઇ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આવેલ મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવી તથા સાલ ઓઢાડવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબે જણાવ્યું કે નવીન પંચાયત ઓફિસ માટે ૨૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ને હા પંચાયત…

Read More

હારીજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પોષણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં હારીજ તાલુકાની ૧૧૯ આંગણવાડી માં ગ્રેનડર મશીન લાભાથીઓને આપવામાં આવ્યાઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર એપીએમસી ચેરમેન ભગવાનભાઈ નગરપાલિકા પ્રમુખ ચંપાબેન ઠાકર ઉપપ્રમુખ નવલ સંગ ચૌહાણ અધ્યક્ષ ભાવનાબેન તથા પ્રાંત ઓફિસર સમી મામલતદાર હારીજ તાલુકા વિકાસ અધિકારી સહિત હારીજ નગરપાલિકા ન કોર્પોરેટરો આંગણવાડીની બહેનો સહિત આરોગ્ય વિભાગ અધિકારીઓ હાજર રહ્યા હતા જય આ કાર્યક્રમમાં પ્રાથમિક કન્યા શાળાની બાળાઓ દ્વારા પોષણ બાબતે ના નવા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જ્યારે કોઈ પણ બાળક કુપોષિત…

Read More

देवसेना के राष्ट्रीय मिडीया सेल प्रभारी डो. सीमा पटेल द्वारा निकावा में “श्रीमद् भगवत् गीता” का वितरण

दिनांक ३१-०१-२०२० के दिन निकावा गाँवमें “श्री गायत्री एज्युकेशन एन्ड चेरीटेबल ट्रस्ट” संचालित श्री नवजीवन विध्यालय में “देवसेना” (हिन्दु संगठन) कें राष्ट्रीय मिडीया सेल प्रभारी डो. सीमा पटेल द्वारा श्री नवजीवन विध्यालय के विध्यार्थीनीओ को १०१ “श्रीमद् भगवत् गीता” का वितरण किया गया । यह “श्रीमद् भगवत् गीता” वितरण कार्यक्रम में डो. सीमा पटेल ने छात्राओ को संबोधित करते हुए कहा कि “श्रीमद् भगवत् गीता” वितरण का मुख्य उद्देश्य बच्चों को गीता पाठ करने से धर्म का ग्यान होगा और धर्म ग्यान बढेंगा , साथ ही बच्चों के द्वारा भारत…

Read More

દેવસેના મીડિયા સેલના રાષ્ટ્રીય પ્રભારી ડો. સીમાબેન પટેલ દ્વારા નિકાવા ખાતે 101 “શ્રીમદ ભાગવત ગીતા” નું વિતરણ

ગત તારીખ 31-01-2020 ના રોજ નિકાવા ખાતે “શ્રી ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સંચાલિત “શ્રી નવજીવન વિદ્યાલય” ખાતે “દેવસેના” (હિન્દુ સંગઠન) ના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી ડો.સીમાબેન પટેલ દ્વારા “શ્રી નવજીવન વિદ્યાલય” ના વિદ્યાર્થીનીઓને 101 “શ્રીમદ ભાગવત ગીતા” નું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણ કાર્યક્રમ માં સંબોધનમાં ડો. સીમાબેન પટેલે જણાવ્યું હતું કે “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણનો મુખ્ય ઉદ્દેશ બાળકને ગીતાના વાંચનથી ધર્મનો જ્ઞાન વધે સાથે બાળકો દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં સહયોગ મળે તેવા ઉદ્દેશ્ય થી “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.…

Read More